Book Title: Samadhi Sadhna
Author(s): Ravjibhai C Desai
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
(૧૦) ઉપકારક સંતશિરોમણિ પ. પૂ. પ્રભુશ્રીજીને અંતિમ ભાવઅંજલિ આપવામાં આવી છે.
આશા છે કે ગુણજ્ઞ સત્સાધકે હંસની માફક તત્ત્વને ગ્રહણ કરવાની વૃષ્ટિથી આ ગ્રંથને સંપૂર્ણ લાભ લેશે અને સુજ્ઞ વિદ્વજજનેને આમાં કંઈ પણ ન્યૂનાધિક વા ત્રુટિ જણાય તે ક્ષમ્ય ગણી સુધારવા યોગ્ય સૂચના જણાવી ઉપકૃત કરશે, તે બીજી આવૃત્તિમાં યંગ્ય સુધારો કરીને તેને વિશેષ ઉપયેગી બનાવી શકાશે.
સાધકવૃન્દ! આ ગ્રંથના સદુપયોગથી સમાધિ સાધવા ભાગ્યશાળી બને અને ત્રિવિધ તાપાગ્નિરૂપ સંસાર દાવાનલથી વિમુક્ત થઈ, શાંત શીતલ અનંત સમાધિમય, શાશ્વત સુખમય, સહજાત્મપદમાં વિરાજમાન થઈ સદાને માટે તેમાં જ નિમગ્ન થાઓ ! તથાસ્તુ.
જેના પ્રતાપે અંતરે સહજત્મ શુદ્ધ પ્રકાશ, જેથી અનાદિને મહા મેહાંધકાર ટળી જતે; બેધિ સમાધિ શાંતિ સુખને સિંધુ જેથી ઊછળતે, તે રાજચંદ્ર પ્રશાન્ત કિરણે, ઉર અમ ઉજાળજે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, . સ્ટે અગાસ પેસ્ટ બોરીઆ
લિ. સંતસેવક વાયા આણંદ સં. ૨૦૨૦, વૈશાખ શુકલા અષ્ટમી | રાવજીભાઈ છગનભાઈ દેસાઈ - તા. ૧૮-૫-૬૪

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 344