Book Title: Rushimandal Vrutti Uttararddh Author(s): Shubhvardhansuri, Harishankar Kalidas Shastri Publisher: Jain Vidyashala View full book textPage 9
________________ જૈન ધર્મના અપષ્ય અને અગમ્ય સિદ્ધાન્તને સેટ કરી તે સિદ્ધાતેને જ અનુસરી ચાલતું તથા જૈન સમાજના પ્રત્યેક હિતમાં શાસ્ત્રાધારે ભાગ લેતું, એકનું એક, નીડર અને . સ્વતંત્ર, અઠવાડીક પત્ર * શ્રી વીરશાસન.” આ પત્રમાં પૂ. આચાર્યાદિ મુનિપ્રવરેના તથા ધર્મ શ્રદ્ધાળુ, સંસ્કારી લેખ કેના મનનીય લેખે, સુંદર રસમય ચાલુ વાર્તા, દેશદેશાવરના જૈન સમાચાર, દુનીઆના જાણવાજોગ સમાચારે, ઉપરાન્ત તન્ઝી સ્થાનેથી લખાતી ચાલુ વિષયની નેધ વિ. નું વાંચન દર શુક્રવારે આપવામાં આવે છે. તથા દર વર્ષે ભેટની બુક તેમજ ખાસ અંક અપાય છે. અમહારે ઉદેશ-નિ:સ્વાર્થીપણે ધર્મમાં નિશ્ચલ રહી ધર્મ અને સમાજની માત્ર સેવા કરવાનું છે. વાર્ષિક મત્ય ઈ સ્થાનિક રૂા. ૫–૮–૦. દેશાવર રૂા. ૫–૯–૦ પિષ્ટ સાથે. ગ્રાહક થવા માટે લખો: વ્યવસ્થાપક “ શ્રી વીરશાસન.” હાજા પટેલની પિળ–અમદાવાદ. નીચેનાં પુસ્તકે અમારે ત્યાંથી મળશે. નામ | કિંમત. ૧ અંધશતક પ્રકરણ રૂા. ૧-૪-૦ ) ૨ શતકચૂર્ણિ. -૧૨-૦ ૩ સત્યનું સમર્થન. ૧-૦–૦ ટપાલ ખર્ચ જુદું ૪ ચિલણદેવી. ૫ સ્તવનાવલી. » ૦-૪-૦ ૬ જિન સહસ્ત્રનામ સ્તોત્ર. -૧-૦ આ ઉપરાંત અહારે ત્યાં પુસ્તકાકારે તેમજ પ્રતાકારે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી તેમજ ઈંગ્લીશ ગ્રંથે ખાસ દેખરેખ નીચે છપાય છે. એક વાર કામ આપી ખાત્રી કરો. લખો યા મળે –મેનેજર, શ્રી વીરશાસન પ્રીન્ટીંગ પ્રેસ, હાજા પટેલની પાળ, અમદાવાદ. » ૦–૧૨–૦Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 404