________________ ( 6 ) તપની વૃદ્ધિ કરનારી છે અને યતના એકાંત (અદ્વિતીયઅષમ) સુખ આપનારી છે. 130 85 અહિંસાની પ્રાધાન્યતા. किं ताए पढियाए, पयकोडीए पलालभूयाए / जं इत्तियं न नायं, परस्स पीडा न कायवा // 131 // અન્ય જીવને પીડા કરવી નહીં " આટલું પણ જાણવામાં આવ્યું ન હોય તો પલાળ (ઘાસ) જેવા નિ:સાર કરેડ પદ ભણવાથી શું ? કરેડ શબ્દો-ગ્રંથો ભણ્યા હોય તો તે પણ પલાળના ઘાસની જેમ નિરર્થક છે. જે અન્ય જીવને પીડા ન કરવી એ વાત મનમાં દઢ વસી હોય તો જ જ્ઞાન સાર્થક છે. 131 86 દાનબુદ્ધિએ હિંસા કરીને દ્રવ્ય મેળવવાની જરૂર નથી. दाणअठ्ठाय जे पाणा, हम्मति तसथावरा / ते संसारस्स रक्खष्ठा, भमंति भवसायरे // 132 // જેઓ દાન દેવાને માટે ત્રસ અને સ્થાવર પ્રાણુઓને હણે છે એટલે દાન કરવાની ઈચ્છાથી ધન મેળવવા માટે ખેતી આદિક મેટા આરંભે કરી ત્રસ અને સ્થાવર પ્રાણુઓની હિંસા કરે છે, તેઓ સંસારનું રક્ષણ કરવા માટે ભવસાગરમાં ભ્રમણ કરે છે. ૧૩ર .. ! 87 પાંચે સ્થાવર જીનું પ્રમાણુ अद्दामलगपमाणे, पुढवीकायम्मि हुँति जे जीवा / ते पारेवयमित्ता, जंबुद्दीवे न मायंति // 133 // . લીલા આમળા જેવડા પૃથ્વીકાયને વિષે જે (અસંખ્ય) છેવો રહેલા છે, તે દરેકને જે પારેવા જેવડા શરીરવાળા કર્યા હોય તો તે આખા જંબુદ્વીપમાં સમાય નહીં એટલા થાય છે. 133,