________________ ( 73) 109 રોષ વખતે કાર્ય ન કરવું. पढम चिय रोसभरे, जा बुद्धी होइ सा न कायव्वा | अह कीरइ ता नूणं, न सुंदरो होइ परिणामो // 167 / / પ્રથમ કેધને આવેશ આવે તે વખતે જે બુદ્ધિ થાય તે પ્રમાણે કાર્ય કરવું નહીં, જે કદાચ કરે તો અવશ્ય તેનું પરિણામ સારું આવે નહીં. તેને વિમાસવું જ પડે. (એટલા ઉપરથી જ આવેશ શાંત થયા પછી જે કરવા ગ્ય લાગે તે કરવું એમ કહેલ છે.) 167 110 શ્રી અષભદેવ સ્વામીએ પ્રથમ ભવે કરેલી સમકિત પ્રાપ્તિ. परितुलिय कप्पपायव-चिंतामणिकामधेणुमाहप्पं / / सम्मत्तमहारयणं, पत्तं धणसत्थवाहेण // 168 // શ્રી ષભદેવ સ્વામીના જીવે પ્રથમ ધન સાર્થવાહના ભવમાં કલ્પવૃક્ષ, ચિંતામણિ રત્ન અને કામધેનુના માહાયની તુલના કરનાર એટલે તેનાથી પણ અધિક માહાયવાળા સમકિતરૂપી મહારત્નને પ્રાપ્ત કર્યું હતું. 168. (આ ગાથા સહજ ફેરફાર સાથે શ્રાદ્ધગુણવિવરણમાં 13 મી છે.) 111 સમકિતદષ્ટિનાં લિંગ. सव्वत्थ उचियकरणं, गुणाणुराओ रई य जिणधम्मे / अगुणेसु अ मज्झत्थो, सम्मद्दिहिस्स लिंगाइं // 169 // સર્વ ઠેકાણે ઉચિતપણું સાચવવું, ગુણ તેમજ ગુણને વિષે અનુરાગ-પ્રીતિ રાખવી, જિનેશ્વરના ધર્મને વિષે રતિ-પ્રીતિ રાખવી, અને નિર્ગુણી માણસ ઉપર મધ્યસ્થપણું રાખવું, એ સમકિતીનાં લિગ છે. 199, (સમકિતના 67 બેલમાં 3 લિંગ કહ્યો છે તે જુદા છે.)