________________ (156) ધૃતાશ્રવ 19 કણબુદ્ધિ 20, ૫દાનુસારી ર૧, બીજબુદ્ધિ 22, તેને શયા 23, આહારક શરીર 24, શીતલેશ્યા 25, વૈકિય શરીર લબ્ધિ ર૬ અક્ષીણ મહાનસી ર૭ તથા પુલાક લબ્ધિ ૨૮-આ અઠ્ઠાવીશ લબ્ધિઓ પરિણામ વિશેષ અને તપ વિશેષના વશથી પ્રાપ્ત થાય છે. 386-389 આ લબ્ધિઓનું વર્ણન નીચે પ્રમાણે - 28 લબ્ધિઓનું વર્ણન 1 જે મુનિના હાથ પગ વિગેરેના સ્પર્શથી સર્વ રેગ જાય તે - આમ ઔષધિ લબ્ધિ. 2 જે મુનિના મળમૂત્ર કરી સર્વ શિગ જાયતે વિપુષઔષધિલબ્ધિ 3 જે મુનિના શ્લેષ્મ ઔષધિરૂપ હોય તે લૌષધિ લબ્ધિ. 4 જે મુનિના શરીરને પ્રસ્વેદ ઔષધિરૂપાય તે જલૈષધિલબ્ધિ 5 જે મુનિના કેશ રેમ નખાદિક સર્વ ઔષધિરૂપ હેય-સર્વ પ્રકારના વ્યાધિ નિવારવા સમર્થ હેય અને સુગંધી હોય તે સલધિ લબ્ધિ. 6 જે મુનિને એક સાથે બધી ઇવડે સાંભળવાની શક્તિ હોય અથવા એકેક ઇધિથી પાંચ ઇકિયેના વિષે જાણવાની શક્તિ હોય અથવા બાર એજનમાં પડેલા ચકતના સૈન્યમાં સર્વ વાત્ર એક સાથે વાગે ત્યારે તેમાંના સવ વાજત્રોના શબ્દો જુદા જુદા જાણવાની શક્તિ હોય તે સંભિત લબ્ધિ, 7 અવધિજ્ઞાન પ્રાપ્ત થવું, જેથી રૂપી દ્રવ્ય આત્માવડે સાક્ષાત જેવાની શક્તિ પ્રાપ્ત થાય તે અવધિજ્ઞાન લધિ, 8 જે મન:પર્યવજ્ઞાનવડે અન્યના મનમાં કરેલા વિચારને સામા ન્યપણે જાણવાની શક્તિ તે જુમતિ મન:પર્યવેલબ્ધિ. જે મન:પર્યવ જ્ઞાનવડે અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેવિય જીએ મનમાં કરેલા વિચારોને વિશેષપણે જાણવાની શક્તિ - તે વિપુલમતિ મન:પર્યજ્ઞાન લબ્ધિ,