________________ (80) મરણથી ક્ષોભ પાપે નહીં, પણ છેવટ તેની સીને મારવાને ઉપસર્ગ કર્યો ત્યારે તે ક્ષોભ પામ્યા. તેથી ત્યાં ભાર્યાદિસુતા શબ્દ લો છે, અને આઠમા મહાશતકને કેઈદેવે ઉપસર્ગ કર્યો નથી, પરંતુ તેની દુષ્ટ (સંપટ) ભાર્યા રેવતીએ ઉપસર્ગ કર્યા છે, તેમાં છેવટ સુધી ભ પામ્યો નથી. પરંતુ અવધિજ્ઞાનથી રેવતીનું સ્વરૂપ જાણીને તેણીને દુર્ગતિમાં જવાનું દુર્વચન કહ્યું હતું. તેથી શ્રી ૌતમસ્વામીના કહેવાથી તે દુર્વચનની તેણે આલોચના લીધી હતી વિગેરે. અહીં ગાથામાં દુવ્રયા શબ્દ લખ્યો છે તે ઉપરથી દુત્તા (દુરાચરણી) ભાર્યા સમજવી, એ દુવ્રયા શબ્દને બીજે અર્થ દુર્વચન પણ થઈ શકે છે, નવમા અને દશમા શ્રાવકને ઉપસગ થયાજ નથી 121 આણંદાદિક શ્રાવકના ગોકુળની સંખ્યા. ચારી? સટ્ટર શરૂ, सही४ सट्ठी५य सहीद दससहस्सा 7 // असीइ८ यत्ता९ चत्ता१०, चउप्पयाणं सहस्साणं // 185 // આણંદને ચાળીશ હજાર ગાયે હતી , કામદેવને સાઠ હજાર 2, ચુલની પિતાને એંશી હજાર 3 સુરાદેવને સાઠ હજાર 4, ચુલશતકને સાઠ હજાર 5, કુંડલિકને સાઠ હજાર 6, સદ્દાલપુત્રને દશ હજાર 7, મહાશતકને એંશી હજાર 8, નંદિની પિતાને ચાળીશ હજાર 9 અને તેતલીપિતાને ચાળીશ હજાર ચતુષ્પદ એટલે ગાય હતી. 10 (દશ હજાર ગાયનું એક ગોકુળ કહેવાય છે.) 185 - 122 આણંદાદિક શ્રાવકોના ધનની સંખ્યા. बार१ ठारसर चउवीस३, तिविहमहार६ तह य तिन्नेव७। सवण्णे चउवीसंद, बारस९ बारस१० कोडीओ // 18 // આણંદને બાર કોડ સુવર્ણસેનામહેર પ્રમાણુ દ્રવ્ય હતું 1, કામદેવને અઢાર કોડ 2, ચુલની પિતાને વશ કરોડ 3