________________ (130) (રેહત) 7 તથા આઠમો ઉદાયી રાજાને ઘાત કરનાર (વિનયરત્ન નામનો સાધુ) - આ આઠ અભવ્ય કહ્યા છે. ( અહીં નજીવના સ્થાપન કરનારને અભવ્ય કહ્યો છે, પણ અન્ય ગ્રંથમાં સાત અભવ્ય કહેલા છે. એટલે કે જીવના સ્થાપકને અભવ્યમાં | ગણ્યો નથી.) વળી કે ગ્રંથમાં નવ પણ કહ્યા છે. તેમાં “નોનવ ગુમrreત્ર ( જીવ સ્થાપક તથા ગેછામાહિલ) એ પાઠ લખી ગોષ્ટામાહિલને નવમો ગણ્યો છે, પરંતુ સાત અભવ્ય કહેવા એ ઠીક લાગે છે. કેમકે જીવ સ્થાપક અને ગેષ્ટામાહિલને તો નિન્હો કહ્યા છે એટલે કે તેઓ સમકિતથી ભ્રષ્ટ થઈ મિથ્યાત્વમાં ગયા છે. તેમને અભવ્ય હેવાને સંભવ નથી. 329, 211 અષ્ટમંગળનાં નામ, दप्पण 1 भद्दासण 2, . वद्धमाण 3 सिरिवच्छ 4 मच्छ 5 कलसा 6 य / सत्थिय 7 नंदावत्ताद, लिहिया अट्ठ मंगलया॥३३०॥ - દર્પણ (અરિસો) 1, ભદ્રાસન 2, વર્ધમાન (ડાબલો) 3, શ્રીવત્સ 4, મત્સ્ય યુગળ 5, કળશ 6 સ્વસ્તિક 7 અને નંદાવર્ત ૮-એ આઠ મંગળ કહેલા છે. 330, 212 શ્રાવકનું કર્તવ્ય. अनियाणुदारमणओ, हरिसवसविसप्पकंचुअकरालो। पूएइ वीयरायं, साहम्मीसाहुभत्ती य // 331 // શ્રાવક નિયાણ રહિત, ઉદાર મનવાળા અને હર્ષના વશથી વિકસ્વર થયેલા રોમાંચ કંચુકવાળા થઈને વીતરાગની પૂજા કરે અને સાધર્મિક તથા સાધુની ભક્તિ કરે, 331. - 1 એનું બીજું નામ સુપ્રતિક છે. ' ' . '