________________ (65) સિદ્ધિશિલા સુધી પૃથ્વીકાય છે, તેજસ્કાય (બાદર) તિરછાલેકમાં મનુષ્યક્ષેત્ર (અઢીદ્વીપ) ને વિષેજ છે, તથા પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય બાર દેવકને વિષે અને રત્નપ્રભાદિક સાતે નરક પૃથ્વીને વિષે છે. (આ સર્વ બાદર આશ્રી જાણવું.) 144 (સમ એકેદિય તે પાંચ પ્રકારના ચદ રાજકમાં સર્વત્ર રહેલા છે. ) सुरलोअवाविमज्झे, मच्छाइ नत्थि जलयरा जीवा / गेविजे न हु वावी, वाविअभावे जलं नत्थि // 14 // બાર દેવલોકમાં રહેલી વાવને વિષે મત્સ્ય વિગેરે જળચર છે નથી. (તેમજ પૂરા વિગેરે બે ઇંકિય છે પણ નથી) નવ રૈવેયક (તથા પાંચ અનુત્તર વિમાન)ને વિષે વાવ જ નથી. અને વાવનો અભાવ હોવાથી ત્યાં જળ (અકાય) પણ નથી. (તથા જળને અભાવે વનસ્પતિકાય પણ નથી એમ જાણવું) 145 92 નિગોદ ખનું અનંતાનંતપણું जइआ होई पुच्छा, तइया एयं च उत्तरं दिजा। एगस्स निगोयस्स य, अणंतभागो गओ सिद्धिं // 146 // જે વખતે (કેઇ પણ વખતે) કેઈમનુષ્યાદિક સામાન્ય કેવળીને કે તીર્થકરને પ્રશ્ન કરે ત્યારે એ જ જવાબ અપાય છે (કેવળી એ જ જવાબ આપે છે) કે એક નિગદનો અનંતમો ભાગ સિદ્ધિપદને પામ્યા છે. 146. એવી નિગોદ (સૂક્ષ્મ વનસ્પતિના શરીર) ચાદ રાજકમાં અસંખ્યાતી છે. દરેક શરીરમાં જીવ અનંતાનંત છે, 93 નિગોદના જીવને દુઃખ. जं नरए नेरइआ, दुक्खं पावंति गोयमा ! तिक्खं / तं पुण निगोयमझे, अणंतगुणियं मुणेअव्वं // 147 //