Book Title: Rajkumari Sudarshana Charitra Yane Samali Vihar
Author(s): Devendrasuri, Vijaykesharsuri
Publisher: Muktichandra Shraman Aradhana Trust

View full book text
Previous | Next

Page 543
________________ મુદશ ના id 53 II છે લીધે. ધાવમાતાને પ્રતિબોધ આપો એમ ચિંતવી તેણે તને તીર્થાટન-તીર્થનમન કરવા નિમિત્તે આકાશગમન થઈ શકે તેવી એક પાકાની જોડી આપી, જેનો મહિમા તને સમજાવવામાં આવ્યો છે. હમણાં તું અહીં મુનિસુવ્રતસ્વામીને (પ્રતિમાજીને) વંદન કરવા આવી છે. - સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલાં મનુષ્ય ભયંકર ભવસમુદ્રમાં પરિભ્રમણ કરે છે. ચંપકલતા ! તું પણ ધર્મશ્રદ્ધાન અને ઉત્તમ આચરણ વિના આમ અનવસ્થિત સ્થિતિમાં પરિભ્રમણ કરે છે. કાંઈક સકતના કારણથી તને ફરી પણ માનવજિંદગી મળી છે. પ્રમાદ કરી તેને નિષ્ફળ કરવી તે કઈ પણ રીતે યોગ્ય નથી. પૂર્વ જન્મને સ્મરણ કરાવી આપનાર મુનિરાજનાં વચનોની મદદથી વિચારશક્તિવાળી ચંપકલતાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવ દીઠા. સંસારની વિષમતા દેખતાં મેહ ઓછો થયે વૈરાગ્યને અવકાશ મળે. . ચંપકલતાએ ગુરુશ્રીને પ્રશ્ન કર્યો કૃપાનાથ! પૂર્વજન્મને મારો પુત્ર વાસવદત્ત હમણું કયાં ઉત્પન્ન થયો છે અને હાલ ક્યાં છે? ગુરુશ્રીએ કહ્યું: ચંપકલતા! ધર્માદિ શુભ કર્તવ્ય કર્યા સિવાય મરણ પામી આટલો વખત તિર્યંચ, મનુષ્યાદિ હલકા ભવોમાં તેણે પરિભ્રમણ કર્યું છે. ગયા જન્મમાં કાંઈક વિશેષ સુકૃત કરી હમણાં તે મલયાચલના ઘરસમાન મલયનગરીમાં મહસેન રાજાપણે ઉત્પન્ન થયો છે, P.P.Ad Gunrainasuri M.S Jun Gun Aaradhak Trust II પર૩ -

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616