Book Title: Rajchandra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 351
________________ શ્રી રાજચન્દ્રનાં વિચારરત અધ કરાવે. નિશ્ચય મુખ્ય દૃષ્ટિએ તે એસડ વગેરે કહેવામાત્ર છે. બાકી તા જે થવાનું હાય તે જ થાય છે. (અપ્રગટ : ૯૭) ૧૨. પૂવકની નિવૃત્તિ પૂર્ણાંક એ પ્રકારનાં છે. એક પ્રકારનાં એવાં છે કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભાગવી શકાય. જો પ્રકાર એવા છે કે જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય ભાગવવા યેાગ્ય છે, તે પ્રથમ પ્રકારનાં કર્યું. કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવુ થાય છે, તે કેવળજ્ઞાનીની ઇચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. જ્ઞાની પુરુષ પણ તે કમ ભાગવ્યા વિના નિવ્રુત્ત કરી શકે નહિ. ભાગવવા યેાગ્ય કર્મને જ્ઞાની પુરુષ સિદ્ધિ આદિ પ્રયત્ને કરી નિવ્રુત્ત કરવાની ઇચ્છા કરે નહિ. કને થાયેાગ્યપણે ભાગવવા વિષે જ્ઞાની પુરુષને સકૈાચ હાતા નથી. જીવનું કરેલુ જો વગર ભાગવ્યે અફળ જતુ હોય તે પછી ખધમેાક્ષની વ્યવસ્થા કયાંથી હાઈ શકે ? અમુક શિથિલ કર્મની કવચિત્ નિવૃત્તિ થાય છે. પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહિ. આકારફેરથી તે કર્મોનું વેદવુ. થાય છે. (૩૦) ' ૧૩. અનાદિ ક અને મુક્તિ [પ્રશ્ન : શ્રી જિને ને અને અનાદિ કાળથી અનંત કહ્યું છે. તે તેવાં અનંત કર્મ બળવાન હાય, તે પણુ અનંત રીતે પડી શકે ! ] Jain Education International અનંત કા વ્યવસાયી કહ્યો છે, ના બધ કરતા આવ્યેા છે. એમ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું કાળને પ્રત્યેાજને પણ તે પારવી ઉત્તર: જો કે કેવળ એમ હાય, તેા તમને લાગ્યું તેમ સંભવે છે; તથાપિ જિને પ્રવાહથી જીવને અનંત કર્મના કર્તા કહ્યો છે; અનંત કાળથી કનેા કર્યાં તે ચાલ્યા આવે છે એમ કહ્યું છે; પણ ૩૩. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378