Book Title: Prakarana Sukhsindhu Part 2
Author(s): Ajitsagarsuri
Publisher: Vitthalbhai Jivabhai Patel Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી રીતે પ્રકરણાના સંગ્રહ કરી પુસ્તકરૂપે જનસમ!જ સમક્ષ મૂકવાના હેતુ હું પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં જણાવી ગયા છેં. જેથી ફરીથી જણાવવું ઉચીત ધારતા નથી. પ્રથમ વિભાગની માફ્ક આ બીજા વિભાગમાં પણ પ્રસિદ્ધ વક્તા પન્યાસજી અજીતસાગરજી ગણિએ આખુ મેટર યોગ્ય સુધારા વધારા સાથે તૈયાર કરી આપવામાં પૂર્ણ મહેનત લઇ પોતાના અમૂલ્ય વખત જે ભાગ આપ્યા છે. તે માટે તેત્રીને આ સ્થળે અંતઃ કરણપૂર્વક આભાર માનવામાં આવે છે. તેએશ્રીની આવી સંપૂર્ણ સહાયથીજ આ પુસ્તક વાંચકવર્ગ સમક્ષ રજુ કરવા ભાગ્યશાળ થયા છું. આવાં છૂટાંછુટાં પ્રકરણા જૈન ધર્મમાં ઘણાં છે, આ પ્રકરણોનું સરળ ભાષામાં ભાષાંતર કરાવી બુજ કિ ંમતથી યા વિના મૂલ્યે જે જનસમાજ સમક્ષ મૂકવામાં આવે તે તેને વધુ ઉપયાગ થાય અને ધણા જણ તેતે લાભ લઇ શકે. આ આસય પૂર્ણ કરવામાં દ્રવ્યની ખાસ જરૂર પડે. જેથી આ વિચાર મહેસાણા નિવાસી શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઇને જણાવતાં તેઓએ પોતાની માતુશ્રી મહુમ ચુનીમાઇના સ્મરણાર્થે આ પુસ્તક છપાવવાના કુલ ખર્ચ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 471