________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૭૯
ગયો. પછી સ્વચ્છ ચિત્તવાળો તે દેવ બીજા તીર્થોમાં દર્શન કરવા જતાં રસ્તામાં જ આયુષ્ય પૂર્ણ થવાથી, તે બુઝાતા દીપક સમાન ઝબકીને ઓળવાઈ ગયો. અર્થાત્ દેવલોકમાંથી તે ચ્યવી ગયો. ૧૮૩
જંબુદ્વીપ - વિદેહમાં ખરીપુર લોહાર્ગલ નામ રે; ખરી,
સુવર્ણજંઘ ભંપાળ છે, ખરી. લક્ષ્મી રાણી ગુણઘામ રે. ખરી અર્થ - જંબુદ્વીપના વિદેહક્ષેત્રમાં લોહાર્ગલ નામનું એક નગર છે. તેમાં સુવર્ણજંઘ નામે રાજા રાજ્ય કરે છે. તેની ગુણના ઘરરૂપ લક્ષ્મી નામની એક રાણી છે. II૮૪.
વજજંઘ નામે થયો - ખરી. સર-વ રાજકુમાર રે; ખરી.
સ્વયંપ્રભા પતિને સ્મરી - ખરીઝૂરણા કરે અપાર રે. ખરી અર્થ - માતાપિતાએ પ્રસન્ન થઈ પુત્રનું વજજંઘ એવું નામ પાડ્યું. એ લલિતાંગદેવનો જીવ હવે રાજકુમાર થયો. આ ઋષભદેવ ભગવાનનો છઠ્ઠો ભવ છે. હવે સ્વયંપ્રભા દેવી દેવલોકમાં પતિનું સ્મરણ કરીને અપાર ઝૂરણા કરવા લાગી. ૮પા.
દઢઘર્માના બોઘથી - ખરીબને ઘર્મ - ઉઘુક્ત રે; ખરી.
પુંડરીકિણી પુરીમાં-ખરી ગુણવતી સતી શ્રીયુક્ત રે. ખરી અર્થ – તે સ્વયંપ્રભા પણ દઢઘર્મા દેવનો બોઘ સાંભળી ઘર્મકાર્યમાં લીન થઈ ગઈ. હવે મહાવિદેહ ક્ષેત્રના તે જ વિજયમાં પુંડરીકિણી નગરીમાં શ્રીયુક્ત એટલે ઘનલક્ષ્મીથી યુક્ત એવી ગુણવતી નામની સતી રહે છે. ૮૬ાા.
વજસેન ચક્રી તણી-ખરી પટરાણી સૈહાય રે-ખરી.
તેની કૂખે કુંવરી-ખરી. સ્વયંપ્રભા-ર્જીવ થાય છે. ખરી અર્થ – તે વજસેન ચક્રવર્તીની પટરાણી છે. તેના કૂખમાં સ્વયંપ્રભાનો જીવ દેવલોકથી ચ્યવીને પુત્રીપણે ઉત્પન્ન થયો. ll૮૭ના
શ્રીમતી નામે ઊછરે-ખરી. પામે યૌવન-કાળ રે; ખરી.
સ્વપ્ન તીર્થપતિ જાએ, ખરી. સુર-સમૂહ વિશાળ રે. ખરી અર્થ:- તે અતિશય શોભાવાળી હોવાથી તેનું શ્રીમતી એવું નામ પાડ્યું. તે ઊછરતાં યૌવનકાળને પામી. એકવાર સ્વપ્નમાં તેણીએ તીર્થકર ભગવાનના દર્શન કર્યા. તથા તેમની સાથે દેવતાઓનો વિશાળ સમૂહ દીઠો. ૮૮
જાતિ-સ્મૃતિ પામી તે- ખરી. પલંગથી પડી જાય રે; ખરી.
હા! લલિતાંગ,” વદી ઝૂરે, ખરી. આવી માતા થાય રે. ખરી અર્થ :- જોઈ શ્રીમતી જાતિસ્મરણજ્ઞાનને પામી. પલંગથી નીચે પડી જઈ, હા! લલિતાંગ એમ કરી ઝૂરતા તે મૂછ પામી. ત્યાં ઘા માતા આવી પહોંચી. IIટલો
શીતોપચારે સેવતાં-ખરી. સ્વસ્થ થઈ તે જ્યાંય રે- ખરી, ઘાય-માતા ય પૂછતી-ખરીમૂછ-કારણ ત્યાંય રે. ખરી