Book Title: Pradyumna Charitra Part 02
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 269
________________ 263 શોકાતુર જેઈ, મધુકુમાર વિનયથી બોલ્યોમાતા ! તમે આ સંસારના સ્વરૂપને જાણે છે. પ્રાણી જન્મે છે, અને મૃત્યુ પામે છે, તે એકાકી કર્મ બંધે છે, અને પાછાં તેનાં ફળ ભોગવે છે, એથી તમારાં જેવાં વિવેકીએ તેનો શેક કરે ન જોઈએ. પ્રાણીઓને ભભવ દુઃખદાયક મેહ થયા કરે છે, એટલે મેહ થાય, તેથી અધિક દુઃખ થાય છે. માતા ! જન્મ મૃત્યુથી આકાંત છે, દૈવન જરાવસ્થાથી આક્રાંત છે, સ્નેહ દુઃખના ભારથી આ | કત છે, અને વિષય વિષના જેવા છે. આવા મોહને છે જે મૂઢ પુરૂષ જાણતો નથી, તે પોતાના આત્માનો જ શત્રુ છે, એ નિઃસંશય જાણવું હે જનની ! આવું વિચારી શેક છોડી દે. મારી ઉપર પ્રસાદ કરે. દીક્ષા લેવાની આજ્ઞા આપે. હું તમારો આ- જ્ઞાકારી છે. પુત્રનાં આવાં વચન સાંભળી રૂકિમણીએ મોહ, છોડી દીધો. વિષય પ્રત્યે તેને પ્રતિબંધ થયે તત્કાળ બલી- પુત્ર ! હું મેહમાં મગ્ન હતી, તેને તે પ્રતિબંધ પમાડી છે. તું મારો ગુરૂ થયો છે, જેમ પવને પ્રેરાએલો તૃણને સમૂહ તેની સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293