________________
- વરસાલે થાયે મદમાતા, શીયાલે સુહાલે સાત રે માં ખાટ માંહે ખલ ગોત્રજ ખોટા, સવિ સરિખા ન્હાના મોટા રે. ભ૦
એ તે ન જુએ ઠામ કુઠામ, અને પેટ ભર્યા શું કામ છે એ તે હરામી હઠીલી જાત, એહને રૂડી
લાગે છે રાત રે,
લોહી પી થાયે રાતે લાલ, એ તે સોડ માંહેલો સાલ રે માં એ ઉપકાર તણી મતિ આણી, ચટકે દેઈ સજ કરે પ્રાણ રે. માં
ગુણી હુઓ તે ગુણ કરી લેજે, માંકડને દોષ ન દેજો રે, માં, માંકણ ભરૂચ નગરથી આવ્યો, એ તે રાધનપુરમાં ગવરા રે માં માણેક મુનિ કહે સુણે સાણ, તુમે જીમની કરશે જ્યનું છે. માં ૭
શ્રી દશવૈકાલિની સઝાય. ૩૯ પ્રથમાશ્ચયનની સઝાય. (૧)
સુગ્રીવ નયર સોહામણું છએ દેશી.' | શ્રી ગુરૂપદપંકજ નમી છે, વલી ધરી ધર્મની બુદ્ધિ સાધુક્રિયા ગુણભાંખશું છે, કરવા સમકિત શુદિ મુનીશ્વર