________________
દેવવનમાલા
,,
માતા ગુરૂને ઠપકો આપતી અને છોકરાંનાં પુસ્તકો વગેરે ખાળી નાખતી. શેઠે આ વાત જાણીને સ્ત્રીને ઠપકા આપતાં કહ્યું કે “પુત્રાને અભણ રાખશું તે તેમને કન્યા કાણુ આપશે? અને વેપાર કેવી રીતે કરશે ? ” તે વખતે શેઠાણી ખેલી કે “તમે જ પુત્રાને ભણાવાને ? કેમ નથી ભણાવતા ? ” અનુક્રમે પુત્રા મોટા થયા. પરંતુ તેમને અભણ જાણી કાઈ કન્યા આપતું નથી. તે વખતે શેઠે સ્ત્રીને કહ્યું કે “તે જ પુત્રાને ભણવા દીધા નહિ તેથી તેમને કાઈ કન્યા આપતું નથી. ” ત્યારે તે શેઠના વાંક કાઢીને કહેવા લાગી કે “ પુત્રા પિતાને સ્વાધીન હાય છે તે તમે તેમને કેમ ભણાવ્યા નહિ ? ” ઉલટા પેાતાના વાંક કાઢતી સ્ત્રી ઉપર ગુસ્સે થએલા શેઠે કહ્યું કે “હું પાપિણી ! પાતાના દોષ છતાં તું મારા સામે કેમ લે છે ? તે વખતે તે સ્ત્રી પણ ખાલી કે તમારા ખાપ પાપી છે. આથી કાપેલા શેઠે તેણીને પથરો માર્યા. સ સ્થાને વાગવાથી તે સુંદરી મરણ પામી. ત્યાંથી મરીને તે સુદરી તમારી ગુણમંજરી નામે પુત્રી થઈ છે, પૂર્વ ભવમાં જ્ઞાનની વિરાધના કરવાથી તે આ ભવમાં મૂંગી અને રોગી થઇ છે. માટે જ કહ્યું છે કે કરેલાં કર્મોના ભાગવ્યા સિવાય નાશ થતા નથી. ”
૪
ગુરૂના ઉપદેશ સાંભળીને જ્ઞાન થયું. તેથી તેણે ગુરૂએ કહ્યા ભવ જોયે. તેથી ગુરૂને કહ્યું કે “હે ગુરૂજી ! તમારૂ કહેવું સાચુ છે.” ત્યાર પછી શેઠે ગુરૂને પૂછ્યું કે “મારી પુત્રી નીરોગી થાય તેવા કાઈ ઉપાય જણાવેા.” ત્યારે ગુરૂએ કહ્યું કે, જ્ઞાનની
ગુણમંજરીને જાતિસ્મરણ પ્રમાણેના પોતાના પૂર્વ