________________
દેવવંદનમાલા
મુનિવર્ય શ્રીદાનવિજ્યજીકૃત
ચૈત્રી પૂનમનાં દેવવંદન વિધિ-પ્રથમ ચૌમુખ પ્રતિમા સ્થાપી સ્નાત્ર ભણાવવું, પછી પ્રભુને દશ તિલક કરવાં, ફૂલના હાર દશ ચઢાવવા, દશ વખત અગરબત્તી ઉખેવવી, દશ વખત ચામર વીંજવા, દશ દીવેટને દી કરે, પછી દશ વખત ઘંટ વગાડ, ચેખાના સાથિયા દશ કરવા, સાથિયાની ઉપર દશ બદામે મૂકવી, ચૌમુખજીને ચારે પાસે ચાર શ્રીફળ મૂકવાં, અખિયાણું ગધૂમ (ઘઉં) શેર ત્રણ મૂકવું, તેની ઉપર એક શ્રીફલ મૂકવું, નેવેદ્ય મળે સર્વે જાતિનાં પક્વાન્ન દશ દશ મૂકવાં. પછી જે જે જાતિનાં ફળ મલે તે તે સર્વ ફળ ઉત્તમ જાતિનાં લેવાં. પછી દેવ વાદીએ.
દેવવંદનને પ્રથમ જોડે. વિધિ-પ્રથમ ઈરિયાવહિ પકિકમી એક લેગસ્સને કાઉસગ્ન કરી, પારી પછી પ્રગટ લેગસ્સ કહીને ચૈત્યવંદન કહીયે, તે આ પ્રમાણે –
પ્રથમ ચત્યવંદન. નાભિ નરેસર વંશ ચંદ, મરૂદેવા માત; સુર રમણી રમણીય જાસ, ગાયે અવદાત; કંચન વર્ણ સમાન કાંતિ, 'કમનીય શરીર;
૧. સુંદર.