Book Title: Prachin Stavan Sazzay Devvandanmaladi
Author(s): Gandalal Bhudardas Parekh
Publisher: Gandalal Bhudardas Parekh

View full book text
Previous | Next

Page 836
________________ ચિત્રી પુનમની કથા. ચિત્રી પુનમના દેવવંદનના રચનાર ૫૦ દાનવિજયજી. આ મુનિરાજ વિજયરાજસૂરિજીના કાળમાં થયા છે. વિજય-- રાજસરિજી સં૦૧૭૦૩માં સીહીમાં આચાર્ય પદ પામ્યા છે. અને સં. ૧૭૪૨ ના અશાડ વદી ૧૩ ખંભાતમાં કાળ ધર્મ પામ્યા છે. તેથી દાનવિજયજી તે દરમિઆનમાં થએલા સંભવે છે. તેઓશ્રીએ બનાવેલા અષ્ટાપદ સ્તવનના અંત ભાગમાં જણાવ્યું છે કે સંવત ૧૭૫૬ માં બારેજામાં ચોમાસું રહીને આ સ્તવન બનાવ્યું છે. એજ સ્તવનમાં પોતે વિજયરાજરિના ચરણની સેવા કરનાર છે એમ જણાં છે. વળી સંવત ૧૭૭ર માં તેમણે બનાવેલ સપ્તભંગી ગર્ભિત વિરતવનમાં જણાવ્યું છે કે વિજયરાજસૂરીશ્વરના રાજયમાં ગુરૂ શ્રી તેજવિજયના ચરણ કમલની સેવા કરી દાનવિજય હર્ષિત થાય. છે. આ ઉપરથી તેઓના ગુરૂ શ્રી તેજવિજય છે. તેમજ તેમની કૃતિઓ સં. ૧૭૩૦થી સં.૧૭૭૬ સુધીની સંભવે છે, તેમની વિશેષ હકીકત મળતી નથી. ચૈત્રી પુનમની કથા. तीथराजं नमस्कृत्य, श्रीसिद्धाचलसंज्ञकम्। चैत्रशुक्लपूर्णिमायाः, व्याख्यानं क्रियते मया । १ ॥ • અથ–શ્રીસિદ્ધાચલ નામના તીર્થરાજને નમસ્કાર. કરીને ચિત્ર શુકલ (સુદી) પૂર્ણિમા-પૂનમનું વ્યાખ્યાન હું કરું છું. . સર્વ પૂનમની અંદર ચિત્રી પૂનમ ઘણુપુન્યને વધારનાર છે. કારણકે શ્રી સિદ્ધાચલ તીર્થને વિષે અનેક વિદ્યારે

Loading...

Page Navigation
1 ... 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934