Book Title: Prabuddha Jivan 2011 Year 58 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 5
________________ જાન્યુઆરી, ૨૦૧૧ પ્રબુદ્ધ જીવન ગાંધીજીને ખતમ કરવાથી મોકળાશ થશે...માઉન્ટબેટનનો જવાબ પ્રસ્તુત કર્યું હતું. આ નાટકમાં પણ નથુરામના કૃત્યને યોગ્ય ઠરાવવા માર્મિક હતો, “ખુની હિંદુ જ હોવો જોઈએ, તે જો મુસલમાન હશે પ્રયત્ન થયો. જો કે વિચારક વર્ગે ખૂબ જ ઉહાપોહ કર્યો અને આ તો આપણે કોઈ નહિ બચીએ.” જરા કલ્પના કરો. ગાંધીજીનો નાટક ઉપર પ્રતિબંધ આવ્યો, અને ઘણું ઘણું થયું. પરંતુ એક કુત્સિત હત્યારો જો મુસલમાન હોત તો? પણ તે હતો હિંદુ...ગાંધીજીની વિચારને વહાવી દીધા બાદ આ બધું બન્યું, એ અતિ દુ:ખદ તો છે હત્યાનો એવો તો આઘાત લાગ્યો કે આખો દેશ હચમચી ગયો. જ. કોમી રમખાણો અટકી ગયા...ભારતનો મુસલમાન એકદમ સુરક્ષિત વ્યક્તિનું હનન કરવાથી એના વિચારનું હનન ક્યારેય થતું નથી, થઈ ગયો...હિંદુઓનો સામનો કરવા માટે એક કાયમી હથિયાર ઊલટાનું એ વિચારને ત્યાગ અને બલિદાનનું તેજ અને ચિરંજીવતા મુસલમાનોને મળી ગયું...૧૯૪૮ પછી મુસલમાનોનું પ્રચાર તંત્ર મળે છે, ગાંધીજીના શરીરના હનનથી એમના આ વિચારો તો એક વાક્ય ઉપર કેન્દ્રિત થયું છે એમ કહી શકાય. તે વાક્ય તે એટલે, જગતના અણુએ અણુમાં ચિરંજીવ માર્ગદર્શક બની ગયા. જેમને પાકિસ્તાન જવું હતું તે જતા રહ્યા. જે ભારતમાં રહ્યા તે ૧૯૪૭-૪૮નું વર્ષ ભારતના આ ઇતિહાસનું પાનું સ્વાતંત્ર આ દેશને વફાદાર છે. મહાત્માની હત્યા કરવાની હદ સુધી જાય તેવો પ્રાપ્તિનું ઉજ્જવળ પાનું છે તો દેશના ભાગલા, ગાંધી હત્યાકોમી ઉન્માદ મુસલમાનોમાં ક્યારેય નહોતો...' ગાંધીજીની હત્યા તો શહાદત અને ત્યારે સર્જાયેલો ક્યારેય ન ઉકેલાય એવો અને સદા તેમની જિંદગીની એક ઉજ્જવળ ઘટના હતી તે વાક્યનો ઉત્તરાર્ધ યુદ્ધ-હિંસાના નગારા વગાડતો કામીરનો પ્રશ્ન એ આ જ એ છે કે તેના કારણે આપણા દેશમાં બિન સાંપ્રદાયિકતા ઇતિહાસના બીજા પાના ઉપર લખાયેલા કાળી શાહીના શબ્દો છે. (સેક્યુલારિઝમ) ટકી રહી...દેશ પ્રેમ હોય તો દરેક વ્યક્તિને શહીદ ગાંધી એક વ્યક્તિ હતા, પોતાના પરિવારની મુખ્ય વ્યક્તિ હતા, કેમ કહી શકાય ?...નથુરામને તો હું કોઈ સંજોગોમાં શહીદ નહીં માનવ હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા, અને મહાત્મા હતા તેમજ ગણું. શહીદીની એક ઊંચી નીતિમતા હોય છે. નથુરામ ગોડસે ભારતના રાષ્ટ્રપિતા હતા અને સર્વદા રહેવાના. નામના આરોપીએ મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરવાનો આ વ્યક્તિની નીજી વિચારધારા હતી, જેના તરફ સમગ્ર જગત ગુનો કર્યો છે તેથી તેને ફાંસીની સજા થવી જોઈએ તેવા અદાલતી આકર્ષાયું હતું અને આજે પણ વિશ્વ શાંતિનું માર્ગદર્શન જગતના નિર્ણય સામે ગોપાલ ગોડસેની કોઈ ફરિયાદ નથી-ખુદ નથુરામની ચિંતકો એમની વિચાર ધારામાંથી જ શોધે છે, કારણ કે એ પણ નહોતી. કાયદા મુજબ એ આ સજા યોગ્ય હતી તેમાં કોઈ વિચારધારામાં એક તપ હતું, સત્યના પ્રયોગો હતા, ઈશ્વર પ્રેરિત મતભેદ નથી...બોમ્બ ફેંકી ગાંધીજીની હત્યા કરવાનો પ્રયત્ન કરનાર સિદ્ધાંતો હતા, ગહન વાંચન, ચિંતન અને પરિશિલન હતું જે સમગ્ર નથુરામને મોતનો ડર નહોતો અને તે વૈર્યથી ફાંસીએ ચડ્યો પણ માનવજાતને એક ‘દર્શન' પાસે લઈ જાય છે. આવા ધૈર્યને કારણે નથુરામ શહીદ થયો એમ કહેવાય કે?.” આપણા બૌદ્ધિકોએ ગાંધીના વિવિધ પાસાને અવલોક્યા છે, (આ પુસ્તિકાનું પ્રાપ્તિસ્થાન : ગાંધી સ્મારક સંગ્રહાલય, હરિજન મૂલવ્યા છે અને ક્યાંક ગાંધી વિચાર સાથે સંમત ન થવાય એવી આશ્રમ-અમદાવાદ-પ્રથમ આવૃત્તિ ૧૯૯૯. આવી વિશિષ્ટ ભૂમિકા પણ ઊભી થઈ હતી કે સત્યાગ્રહી ગાંધી ક્યાંક દુરાગ્રહી કે પુસ્તિકાની એક દાયકામાં એક જ આવૃત્તિ: જય હો વાંચે હઠાગ્રહી શબ્દોથી નવાજાયા પણ છે. ગાંધીની કેટલીક વાતોથી ગુજરાત!!) સંમત ન પણ થવાય, પણ એથી એ દોષી નથી બનતા. ગાંધી દાયકા પહેલાં “ગાંધી કે ગોડસે” (લેખક જયસુખ સવરાણિયા) જેટલા સત્યાગ્રહી હતા એટલાં જ, કદાચ એથીય વિશેષ એઓ શિર્ષકથી નાટક રજૂ થયું હતું, એમાં લેખક મહાશયે ગાંધીની સત્યગ્રાહી પણ હતા. વિશ્વના સમગ્ર શુભ સત્યોને એઓ આવકારતા ‘હત્યા'ને સ્થાને ‘વધ' શબ્દ યોજીને નથુરામ ગોડસેના આ કૃત્યને અને ગ્રહણ કરતા. ગોરવાંતિક કરવાનો પ્રયત્ન કરેલો. જોડણી કોશમાં ‘હત્યા'નો અર્થ આ ગાંધી મહાત્મા તરીકે સફળ થયા અને પિતા તરીકે નિષ્ફળ છે “ઘાતક', વધ, જીવ લેવો તે, પ્રાણીને મારવાથી લાગતો દોષ થયા એવી ઘટના ગાંધીજીના જીવનમાંથી શોધીને સૌ પ્રથમ આપણી અને ‘વધ'નો અર્થ છે કાપીને મારી નાખવું'-આ બન્ને શબ્દની સમક્ષ વિદ્વાન સર્જક દિનકરભાઈ જોષી “પ્રકાશનો પડછાયો' ક્રિયામાં વિશેષ ભેદ નથી, પણ આપણા પ્રાચીન શાસ્ત્રમાં અનિષ્ટના નવલકથા લઈને પધાર્યા. આ ઉત્તમ કૃતિમાં એવો સૂર વહેતો દેખાયો નાશને વધ તરીકે પ્રયોજાયો છે, જેમ કે કંસનો વધ, દુર્યોધનનો કે ગાંધીજીએ પુત્ર હિરાલાલને જાણે અન્યાય કર્યો હોય, જો કે વધ વગેરે. તો ગાંધીજીના અહિંસા, ભાઈચારા, ત્યાગ અને શાંતિના નવલકથામાં આ વિચાર ક્યાંય પ્રબળ ભાવથી પ્રગટ નથી થયો. તત્ત્વને અનિષ્ટ કહેશું? ગોડસે આણિ મંડળીને સંસારના આ શુભ લેખક સભાન રહ્યાં છે. હિરાલાલની ઘટના અને ગાંધીના તત્ત્વો અનિષ્ટ લાગ્યા? આ સમય દરમિયાન કે આગળ પાછળ મરાઠી મનોમંથનને ખૂબ જ સૂક્ષ્મ રીતે નવકથાકારે શબ્દ દેહ આપ્યો છે, લેખક દળવી મહાશયે ‘મિ. નથુરામ ગોડસે બોલતો ય' નાટ્ય ગાંધીના કૌટુંબિક દોષ જોવાનો કોઈ ઈરાદો પણ સ્પષ્ટ થતો નથી.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 402