Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી સમસરિવિરચિત जेण विणा चारित्तं, सुअं तवं दाणसीलमवि सव्वं । कासकुसुमं व विहलं, इअमुणिउं कुणसु सुहभावं ५८
‘जेण विणा चारित्तं० येनेति द्वितीयार्थे तृतीया । यं भावं विना चारित्रं श्रुतं तपो दानं च, शीलमपि सर्व पुण्यकृत्यं काश इषीका तस्य कुसुमं पुष्पं तदिव विफलं फलरहितं भवति, इति मत्वा कुरु शुभभावं भावेनैव कृतं सर्वपुण्यकृत्यं सफलमिति भावः । द्वारम् । ८.॥ ५८ ॥
ગાથાર્થ-જે શુભ ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, દાન અને શીલ વિગેરે સર્વ ધર્મકરણી કાસના કુસુમ (પુષ) ની જેમ નિષ્ફળ છે-ફળ રહિત છે. એમ જાણીને તું શુભ ભાવ ઉત્પન્ન કર કે જે શુભ ભાવવડે કરેલું સર્વ પુણ્ય કૃત્ય સફળ થાય. ૫૮.
अथानशनद्वारमाह- .
આ પ્રમાણે શુભ ભાવ ઉત્પાદન કરવારૂપ આઠમું દ્વાર કહ્યું. હવે નવમું અનશનદ્વાર ચાર ગાથાવડે કહે છેजं भुंजिऊण बहुहा, सुरसेलसमूहपवएहितो। तित्ती न एव पत्ता, तंचयसु चउबिहाहारं ॥ ५९॥
जं झंजिऊण बहुहा० यमाहारं भुक्त्वाऽऽस्वाद्य बहुधा बहुमिः प्रकारैः सुरशैलो मेरुस्तेषां समूहः समुदायः । स इव ये पर्वतास्तत्प्रमाणाः पर्वताः इत्यर्थस्तेभ्योऽप्यधिकमिति .

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78