Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005742/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નમો રહ8: કે જેને પ્રેમસૂર્ય શ્રી સોમચંદ્રસૂરિ વિરચિત. પર્યત આરાધના સૂત્ર : (વસૂરિ - જેનુવાદ સાથે) # wજાણ શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન પ્રમાક પરિહાર કુલક (સાનુવાદ) tRDIKP/2 tbhક AિC =; પ્રકાશક :શો જ રાજાની આરાધના રહસ્ય Enત્ર નં ૫, કુકેર સોસાયટી, ૮ર, મૈસાઇકુભા રોડ, રોડ, પરીક્ષા ડ્રાઈસ, માઈ - ૪૦૦ ૦૦ ૨, Page #2 -------------------------------------------------------------------------- ________________ - નમો નમઃ શ્રી ગુરુ પ્રેમસૂરયે શ્રી સોમચંદ્રસૂરિ વિરચિત શ્રી પર્યત આરાધના સૂત્ર (અવચૂરિ-અનુવાદ સાથે) તથા શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન પ્રમાદ પરિહાર કુલક (સાનુવાદ) - -: પ્રકાશક:श्री शिनशासन माराधना ट्रस्ट | દુકાન નંપ, બદ્રિકેશ્ચર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીનડ્રાઈવ, " ‘ઈ’ રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. Page #3 -------------------------------------------------------------------------- ________________ ધન્યવાદ પ્રસ્તૂત ગ્રંથના પ્રકાશનમાં લાભ લેનાર પુણ્યાત્માઓ (૧) શ્રી ધાનેરા જૈન સંઘ રૂા. ૩,000/ પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કનકપ્રભસૂરિમ.સા. ના આજ્ઞાવર્તી સાધ્વીજીશ્રી જિનમતિશ્રીજી મ.સા. ના સ્મરણાર્થે પૂ. સાધ્વીજીશ્રી સ્નેહલતાશ્રીજી મ.સા. 31. 2,000/ 31. 2,000/ (૩) શ્રી સાગરગચ્છ જૈન ઉપાશ્રય, ડભોઈ. ઉપરોક્ત શ્રી સંઘોનો જ્ઞાનખાતાના કરેલા સદુપયોગ માટે આભાર માનીએ છીએ. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મૂલ્ય રુ. ૨૫/ (૨) શ્રી વાપી શ્વે. મૂર્તિપૂજક જૈન સંઘ વિક્રમ સંવત ૨૦૫૨ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય આ ગ્રંથમાં શ્રી સોમસુંદરસૂરિ વિરચિત શ્રી પર્યંત આરાધના સૂત્રને અવસૂરિ તથા અનુવાદ સાથે તથા |શ્રી પુણ્યપ્રકાશનું સ્તવન તેમજ પ્રમાદ પરિહાર કુલક સાનુવાદ પ્રકાશીત કરીએ છીએ. શ્રી વિનયવિજયજી મ. રચિત આઠ ઢાળનું પુણ્ય i પ્રકાશનું સ્તવન આપણા સંઘમાં સુપ્રસિદ્ધ છે. આમાં દશ । પ્રકારની અંતિમ આરાધના બતાવી છે. માંદગી વગેરેમાં આનું શ્રવણ આજે પણ કરાય છે. આ પુણ્યપ્રકાશના । સ્તવનની રચના શ્રી સોમસૂરિ વિરચિત પર્યંતારાધનાના આધારે કરવામાં આવી છે. અહીં તે પર્યંતારાધના સૂત્રને । તેની અવસૂરિ અને અનુવાદ સહિત ગ્રંથમાં પ્રકાશિત કરીએ છીએ. જૈન શાસનમાં મૃત્યુની પણ વિધિ હોય છે. શાસ્ત્રવિધિ | પૂર્વક સઘળુ વોસિરાવીને મૃત્યુ પામનાર આત્માના મરણને પંડિત મરણ કહે છે. પંડિત મરણ પામનાર આત્માઓ | સદ્ગતિ પામીને થોડા જ ભવોમાં નિર્વાણને પામે છે. આવા ગ્રંથો આરાધકોને ખૂબ જ ઉપયોગી છે. આ Page #5 -------------------------------------------------------------------------- ________________ Tગ્રંથને સંવત ૧૯૯૪માં ભાવનગર નિવાસી શ્રાદ્ધવર્યા શ્રીકુંવરજી આણંદજીએ પૂ. મુનિશ્રી કપૂરવિજયજી મ.સા. jના ઉપદેશથી છપાવી પ્રસિદ્ધ કરેલ છે. આ સમયે તેઓના ઉપકારને યાદ કરવા સાથે જે શ્રી બુદ્ધિ વૃદ્ધિ કપૂર ગ્રંથમાળા I દ્વારા તેના ૩૦મા મણકા તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે તે | સંસ્થા પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીએ છીએ. આ ગ્રંથનું વાંચન મનન કરી અનેક પુણ્યાત્માઓ સુંદર સમાધિ મરણને પ્રાપ્ત કરે. સદ્ગતિ મેળવી શીધ્ર નિર્વાણ ! પામે એજ શુભેચ્છા. 1 શ્રુતજ્ઞાનની ભક્તિ વધુને વધુ કરવાનો લાભ મળતો 1 જાય એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પુનઃ પુનઃ પ્રાર્થના....... શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતકુમાર રતનચંદ કોઠારી .નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ ! Page #6 -------------------------------------------------------------------------- ________________ ' * નમો નમઃ શ્રીગુરપ્રેમસૂરા ( દિવ્ય કૃપા) સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. ( શુભાશીષ ) વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ, આચાર્ય દેવ શ્રીમદ્ વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ. ( પુણ્ય પ્રભાવ પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્યવિજયજી ગણિવર્યશ્રી. - પ્રેરણા-માર્ગદર્શન ) પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય - હેમચંદ્રસૂરિ મહારાજ. 11 Page #7 -------------------------------------------------------------------------- ________________ I શ્રુતસેવાના કાર્યમાં સદાના સાથીઓ છે ( શ્રુતસમુદ્ધારક ) - ભાણબાઈ નાનજી ગડા (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય. ભુવનભાનુસૂરિ મ.સા. ના ઉપદેશથી) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. - શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. ( પ.પૂ. તપસમ્રાટ આચાર્યદિવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ. પૂ.I ગચ્છાધિપતિ આચાદવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ. ની દિવ્યકુપા, તથા પ. પૂઆચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સ્. મ. ની પ્રેરણાથી), શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ! - નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રુમાર, મનીષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) કેશરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ! આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી). - શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છી જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, iટે મુંબઈ - શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (પૂજ્યપાદ. આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) શ્રી શાંતાક્રુઝ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, Page #8 -------------------------------------------------------------------------- ________________ iા મુંબઈ. (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) જિ - શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ.. | (૫. પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ. ની પ્રેરણાથી) - સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની! અનુમોદનાર્થે.) - બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ! વિ. મ. ની પ્રેરણાથી) - શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી રમ્યઘોષ વિ. મ. ની પ્રેરણાથી), - શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ. પૂ. આચાર્યવિ શ્રી રુચકચંદ્રસૂરિ મ. ની પ્રેરણાથી) – શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી), - શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. T (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી) Iશ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. | ( સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી | મ. સા. ના નિર્મળ સંયમની અનુમોદનાર્થે.) - શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર, મુંબઈ. Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રતોદ્ધારક શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ. : - (૫.પૂ. મુનિરાજશ્રી નિપુણચંદ્ર વિજય મ. ની પ્રેરણાથી) [ – શ્રી નડીયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ, (પ.પૂ. મુનિરાજ શ્રી વરબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી), - શ્રી સાયન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાયને, મુંબઈ. 1 - શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. - i શ્રુતભક્ત) I 1 – શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા. શ્રી બાપુનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મં. તથા મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મેમનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિત વિ.મ. ! તથા પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. ની પ્રેરણાથી) સ્વશ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદભાઈ, જસવંતભાઈ વગેરે * શ્રી મુનિસુવ્રત સ્વામિ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજિયસ ટ્રસ્ટ, ખંભાત – i I ક્ષ્મ Page #10 -------------------------------------------------------------------------- ________________ ॥ अहम् ॥ न्यायाम्भोनिधिश्रीमद्विजयानन्दसरिभ्यो नमः । श्रीसोमसूरिविरचित श्रीआराधनासूत्र (प्रकीर्णक) अवचूरियुक्त . गुजराती भाषांतरयुक्त. नत्वा तत्त्वार्यवेत्तारं, श्रीवीरं त्रिजगद्गुरुम् । आराधनाल्यसूत्रस्य, लिख्यतेऽर्थलवो मया ॥१॥ અવમૂરિકારકત મગળ તત્વાર્થના વેત્તા (જાણનાર) અને ત્રણ જગતના ગુરુ શ્રી વીસ્પરમાત્માને નમસ્કાર કરીને આરાધનાસૂત્ર નામના પ્રકીર્ણકને કિંચિત્માત્ર અર્થે હું લખું છું. Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમસરિવિરચિત नमिऊणभणइ एवं, भयवं समओचिअंसमाइससु। तत्तो वागरइ गुरू, पजंताराहणं एअं ॥१॥ ____“नत्वा" मनोवाकायशुद्ध्या प्रणम्य विधिपूर्व “भणति" आरिरात्सुःश्राद्धादिः। “एवं" अमुना प्रकारेण "हे भगवन् !" हे पूज्य ! समयप्रस्तावादन्त्यकालस्तस्योचितं यत्कर्त्तव्यं तत् " समादिश" अर्थान्ममेति शेषः । “ ततः " तदनन्तरं - " व्यागृणाति" सम्यगादिशति गुरुः “पर्यन्ताराधनामेतां" वक्ष्यमाणलक्षणां दशभिरैः ॥ १॥ ___uथा:-“ ५२मात्माने मन-वयन-यानी शुद्धिक विधिપૂર્વક નમસ્કાર કરીને આરાધના કરવાને ઈચ્છતા એવા શ્રાદ્ધાદિ આ પ્રમાણે કહે કે-હે ભગવન્! હે પૂજ્ય! સમાચિત એટલે પ્રસ્તાવને અનુસરીને અંતકાળને ઉચિત જે કર્તવ્ય હોય તે મને કહેવા કૃપા કરે. તદનંતર ગુરુમહારાજ આ વફ્ટમાણુ લક્ષણવાળી એટલે આગળ કહેવાશે એવી પર્યતારાધના દશ દ્વારે કરીને કહે છે.” ૧. तानि द्वाराण्याह- (ते शहा। छ) आलोअसु अइआरे, वयाइं उच्चरसुखमसु जीवेसु । वोसिरसु भाविअप्पा, अट्ठारस पावठाणाई ॥२॥ चउसरणं दुक्कडगरहणं च, सुकडाणुमोअणं कुणसु। सुहभावणं अणसणं, पंचनमुक्कारसरणं च ॥३॥ Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી નારાધનાત્ર 3. “आलोचय" प्रकटीकुरु, अतिचरति अतिक्रामति स्वस्थानं व्रतलक्षणं यैस्ते तान् । द्वारम् १ ब्रतानि "उच्चरस्व" मुखेनाङ्गीकुरु । द्वारम् २ । “जीवेषु" प्राणिषु त्वं "क्षमस्व" शान्ति कुरु। द्वारम् ३ । व्युत्सृज दूरीकुरु त्वमिति । भावितो ज्ञानादिमिरात्मा येन स एवंविधः सन् अष्टादशसङ्ख्याकानि पापस्य स्थानानि कारणानि पापस्थानानि । द्वारम् ४ ॥२॥ चतुर्णां अहंदादीनां शरणं चतु:शरणं कुर्विति क्रियासंबन्धः। द्वारम् ५। दुःकृतस्य पापस्य गर्हणं निन्दनम् । द्वारम् ६ । सुकृतानां जिनभवनादिकृत्यानां अनुमोदनं तत्फलाङ्गीकारः, तत् कुरु "चः" पुनरर्थे । द्वारम् ७ । "शुभभावनां" आर्चध्यानादिपरिहारेण तां कुरु । द्वारम् ८।" अनशनं " आहारपरित्यागस्तत्कुरु । द्वारम् ९ । पञ्चपरमेष्ठिनमस्कारस्मरणं कुरु । ।द्वारम् १० । एते दशाधिकारा आराधनाया वाच्याः ॥३॥ ગાથાર્થ-તલક્ષણ વાસ્થાનથી જે અતિક્રમણ કરવું તે અતિચાર કહીએ, તેને આલેચ-પ્રગટ કર. (દ્વાર ૧) તેને ફરીને २यर-भुमे श२ स्वर ४२. (ER 2) वान विष-प्रा. એને વિષે તું ક્ષમા કર-અમાવ. (દ્વાર ૩) જ્ઞાનાદિવડે ભાળે છે આત્મા જેણે એ તું અઢાર સંખ્યાવાળા પાપના થાન–કારણે तेन. २ ४२-ता है. (AR ४.) गति तु २५ ४२. (बा२ ५.) त २ ५५तनी -निहा ४२. (ER ६.) लिन ભવન કરાવવા વિગેરે સત્ય (સાત ક્ષેત્રે) તેનું અનુમોદન-તેના Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી સેમસંરિવિરચિત ફળને સ્વીકારવારૂપ કર. (દ્વાર ૭) શુભભાવ-આ ધ્યાનાદિના પરિહારવડે તું કર. (દ્વાર ૮) અનશન જે આહારને પરિત્યાગ તે તું કર. (દ્વાર ૯) પંચપરમેષ્ટિ નમસ્કાર-નવકારમંત્રનું તું સ્મરણ કર. (દ્વાર ૧૦.) ૨-૩. આરાધનાના આ દશ પ્રકાર કહેવા-જાણવા. पश्चाचारानाश्रित्यालोचनामाह-- હવે પ્રારંભમાં પાંચ આચારને આશ્રીને આલોચના કહે છે. नाणमिदंसणंमिअ, चरणमि तवंमि तह य विरिअंमि पंचविहे आयारे, अइआरालोअणं कुणसु ॥ ४ ॥ “જ્ઞાને,” “તને” સજે, “”િ વિરતિક્ષણે, “તસિ” વિધે, તથા ૨ “વ” પ્રશસ્તમનોવારसामर्थ्यरूपे, “ पञ्चविधे" पश्चप्रकारे आचारे सामान्यतः त्वमिति गम्यम् । अतिचारालोचनं गुरोः पुरतः प्रकटनं "कुरु" વાઘજા થતિ લાભમ્ | 8 || ગાથાર્થ-જ્ઞાને (જ્ઞાનને વિષે), દર્શને (સમ્યકત્વને વિવે) ચારિત્ર (વિરતિરૂપ ચારિત્રને વિષે), તપમાં (બાર પ્રકારના તપ ૧. અવસૂરિમાં માત્ર શબ્દાર્થની સ્પષ્ટતા બહેબે ભાગે હોવાથી ગાથાને ને અવચૂરિને જુદો જુદો અર્થ પુનરાવર્તન થવાને કારણે લખેલ નથી. અવચૂરિમાં જે વિશેષ છે તે ગાથાર્થમાં લીધું છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસુત્ર विष), वाय (प्रशस्त भन-पयन-याना सामर्थन विषे). આ પાંચ પ્રકારના આચારને વિષે સામાન્યથી જે અતિચાર લાગ્યા હોય તે તું ગુરુની પાસે અશઠવૃત્તિવડે ( સરલતાથી ) પ્રગટ ४२-४९. ४. श्रुतज्ञानस्य प्राधान्यात् तदाश्रित्याहહવે પ્રથમ શ્રુતજ્ઞાનની પ્રાધાન્યતા હોવાથી તેને આશ્રીને કહે છે. कालविणयाइअट्टप्पयार आयारविरहिअं नाणं । जं किंचि मए पढिअं, मिच्छा मे दुक्कडं तस्स ॥५॥ ___"काले विणए बहुमाणे" इत्याद्यागमोक्ताष्टप्रकारोऽष्टविधा, आचारविरहितं अनाभोगादिना, “ज्ञानं" श्रुतज्ञानं, यत्किचिन्मया पठितं, उपलक्षणात्पाठितमन्येषाम् । “ तस्य " ज्ञानाचारस्य देशसर्वविराधनारूपं दुष्कृतं पापं मम मिथ्याऽस्तु ॥ ५॥ શળ, વિનય, બહુમાન ઈત્યાદિ આગમોક્ત આઠ પ્રકારના જે જ્ઞાનાચાર તેથી વિરહિત-રહિત અનાભેગાદિવડે કરીને જે યતકિંચિત્ શ્રુતજ્ઞાન હું ભ–ઉપલક્ષણથી મેં અન્યને જે ભણાવ્યું તે જ્ઞાનાચારના દેશ-સર્વ વિરાધનારૂપ જે મારું દુષ્કત (પાપ) त मिथ्या था.. ५.. नाणीण जंन दिन्नं, सइ सामत्थंमि वत्थअसणाई। जा विहिआय अवन्ना, मिच्छा मे दुक्कडं तस्स ॥६॥ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત "ज्ञानिनां" साध्वादीनां " यन्त्र दत्तं " या विश्राणितं, " सति सामर्थ्य " तथाविधयोग्यतासद्भावे वस्खाहारादिः, आदेः पथ्यानादिग्रहः । या "विहिता" कृता, "चः" पुनरर्थ, " अवज्ञा" तद्गुणावजाननं, मिथ्या मम दुःकृतं, तस्येति पूर्ववत् ॥६॥ હવે જ્ઞાનાચારના અતિચારને અંગે જ વિશેષ કહે છે – ગાથાર્થ-જ્ઞાની એવા સાધ્વાદિકને મેં તેમનામાં તથાવિધ યેગ્યતાને સદ્દભાવ છતે અને મારામાં સામર્થ્ય તે આહારાદિ -પચ્ચ એવા અન્નાદિનું દાન ન કર્યું, તેમના ગુણોને નહીં જાણવા-માનવા રૂપ જે અવજ્ઞા કરી તદ્રુપ મારું દુકૃત (પાપ) भिथ्या था. ६ वणीजं पंचभेअनाणस्स, निंदणं जं इमस्स उवहासो। जो अकओ उवघाओ, मिच्छा मे दुक्कडं तस्स ॥७॥ यन्मतिज्ञानादिपञ्चप्रकारं ज्ञानस्य, निन्दनं निन्दा दोषोघट्टन, यदस्य ज्ञानस्य उपहासोऽवज्ञया हास्यकरणं, कृतमिति शेषः । तथा यश्च कृतो विरचित उपघातस्तत्प्रवृत्तिबन्धनं तत्तत्स्थानेषु, मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ७ ॥ ગાથાર્થ–મતિ વિગેરે પાંચ પ્રકારના જ્ઞાનની મેં જે દોષઘાટનરૂપ નિદા કરી, તે જ્ઞાનને જે ઉપહાસ કર્યો-અવજ્ઞાવડે હાંસી કરી તથા મેં જે તેની પ્રવૃત્તિમાં પ્રતિબંધ કરવારૂપ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસુત્ર તેને ઉપવાસ કર્યો તે સંબંધી મને પ્રાપ્ત થયેલું દુઃફત મિથ્યા था. ७. वणीमाणोवगरणभूआण, कवलिआ फलयपुत्थयाईणं । आसायणा कया जं, मिच्छा मे दुक्कडं तस्स ॥ ८॥ ज्ञानस्यार्थात् श्रुतज्ञानस्योपकरणभूतानां तदाधारकाणां कपरिका कवलीति, फलकानि पुस्तकोभयपार्श्ववर्तीनि, पुस्तको लिखितपत्रसञ्चयः । एषां, आदेर्लेखिन्यादीनां आशातना विनाशः कृताऽज्ञानेन यत् मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ८ ॥ ગાથાર્થ – જ્ઞાનના એટલે શ્રુતજ્ઞાનના ઉપકરણભૂત તેના આધારરૂપ કવલિકા (કવલી), ફલક-પાટલીએ પુસ્તકની અને બાજુ રાખવામાં આવે છે તે અને પુસ્તક-લખેલા પત્રના સંચયરૂપ તેમ જ આદિ શબ્દથી લેખણ વિગેરેની જે આશાતના–તેના વિનાશરૂપ કરી હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૮. दर्शनाचारमाश्रित्याहजं सम्मत्तं निस्संकिआइअट्ठविहगुणसमाउत्तं । धरिअं मए न सम्मं, मिच्छा मे दुक्कडं तस्स ॥९॥ जं सम्मत्तं, यत्सम्यक्त्वं सम्यश्रद्धानं निःशङ्कितादि अष्ट. प्रकारगुणसमायुक्तं अष्टविधाचारप्रतिपालनप्रवचनं श्रद्धानशुद्धं, Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી સેામસૂરિવિરચિત . कर्त्तव्यशुद्धं च न धृतं नावधारितं मया मूढेन सता सम्यक्-. गुरुक्तयुक्त्या, मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ९ ॥ હવે ખીજા દર્શાનાચારના અતિચાર કહે છે: ગાથાઃ—જે સમ્યક્ત્વ-સમ્યક્ શ્રદ્ધાનરૂપ નિ:શકિતાદિ આઠ પ્રકારના ગુણુ( આચાર )વડે યુક્ત, અવિધ આચારના પ્રતિપાલનરૂપ શ્રદ્ધાનશુદ્ધ અને શુદ્ધ મેન અંગીકાર કર્યું હાય-મે મૂઢ સમ્યક્ ગુરુકથિત યુક્તિરે સ્વીકાર્યું ન હોય તે સબંધી મારું દુ:કૃત મિથ્યા થાઓ. ૯. जं न जणिया जिणाणं, जिणपडिमाणं च भावओ पूआ । -जं च अभत्ती विहिआ, मिच्छा मे दुक्कडं तस्स ॥१०॥ जं न ज़णिया०, यन्न जनिता न कृता जिनानां विद्यमानतीर्थकृतां तत्तत्कालप्रभवानां तथा जिनप्रतिमानां शाश्वत्यशाश्वतीनां भावतः पूजाङ्गाग्रभावादिप्रकारैस्त्रिधाऽष्टधा वा यच्चाभक्तिः पुष्पाद्यर्चादिपञ्चप्रकाराकरणरूपा विहिता, मिथ्या मे ટુઃખ્તમિસ્ત્યાતિ પૂર્વવત્ ॥ ૨ ॥ " . દર્શનાચાર સ’અધી જ વિશેષ કહે છે:— ગાથા :—વિદ્યમાન તીર્થંકરાની–તે તે કાળમાં ઉત્પન્ન થયે લાની તેમજ શાશ્વતી અશાશ્વતી જિનપ્રતિમાની મેં જે અંગ, અગ્ર ને ભાવાદિ ત્રણે પ્રકારાવડે અથવા અષ્ટ પ્રકારાવડે ભાવવડે Page #18 -------------------------------------------------------------------------- ________________ બી આરાધનાસુત્ર પૂજા ન કરી તથા પુષ્પાદિ પાંચ પ્રકારની પૂજા ન કરવારૂપ અભક્તિ કરી તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦. વળી. जं विरइओ विणासो, चेइअदवस्स जं विणासंतो। अन्नो उविकिओ मे, मिच्छा मे दुक्कडं तस्स ॥११॥ . 'जं विरइओ०, यत् विरचितो निष्पादितः विनाशः अङ्गोद्धारदानादिना चैत्याश्रितद्रव्यस्य नाणकादेः, यच्च तद्विनाशयन् मक्षणादिप्रकारैः अन्यः कश्चित् उपेक्षितः अनादृत्य मुक्तो मे मयेति मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ११ ॥ ગાથાર્થ–મેં જે કાંઈ દેવાશ્રિત દ્રવ્ય-નાણું વિગેરેનો અંગેધાર આપવાદિ વડે વિનાશ કર્યો હોય અથવા તેને ભણાદિ પ્રકારે વડે વિનાશ કરનારનો જે ઉપેક્ષાભાવ કર્યો હોય–અનાદરથી છેડી દીધેલ હોય તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૧. आसायणं कुणंतो, जं कहवि जिणिंदमंदिराईसु । सत्तीए न निसिद्धो, मिच्छा मे दुक्कडं तस्स ॥१२॥ 'आसायणं कुणंतो०, अज्ञानाद्या शातना विनाश आशातना, तां कुर्वन् यत् कथमपि जघन्यमध्यमोत्कृष्टादिभेदः, जिनेन्द्र૧ કાંઈ પણ વસ્તુ રાખ્યા વિના અંગ ઉપર જ ઉધારે ધાર્યું હોય તે ટું થવા સંભવ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી સામસુરિવિરચિત भवनादिषु शक्त्या निवारणशक्तिसंभवे न निषिद्धो न निवारितः, मिथ्या मे दुःकृतमित्यादि ॥ १२ ॥ ગાથા—અજ્ઞાનવડે જે શાતના-આશાતના-વિનાશ તેને જિનેશ્વરના મદિરાદિકમાં જઘન્ય, મધ્યમ અથવા ઉત્કૃષ્ટ ભેદવર્ડ કરતા એવા અન્યને, છતી શક્તિએ નિવાર્યા નહીં-નિષેધ્યા નહીં અટકાવ્યા નહીં તે સંબંધી મારું દુ:કૃત મિથ્યા થાઓ. ૧૨. चारित्राचारमाश्रित्याह હવે ચારિત્રાચારના અતિચાર કહે છે: ' जं पंचाहिं समिईहिं, गुत्तीहिं तिहिं संगयं सययं । परिपालियं न चरणं, मिच्छा मे दुक्कडं तस्स ॥१३॥ 'जं पंचहिं समिईहिं०, यत्पञ्चभिः समितिभिः, गुप्तिभिस्तिसृभि सङ्गतं सहितं अष्टप्रवचनमातृसहितं सततं निरन्तरं न परिपालितमस्मिन् जन्मनि चरणं चारित्रं साध्वाचारः मिथ्या मेदुः कृतमित्यादि पूर्ववत् ॥ १३ ॥ गाथार्थ: :—આ જન્મમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ-એ અષ્ટપ્રવચન માતા સહિત ચારિત્ર મેં જે નિર ંતર ન પામ્યું સાધ્વાચારમાં ન વ તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૩. एगिंदिआण जं कहवि, पुढवि जलजलणमारुअतरूणां जीवाण वहो विहिओ, मिच्छा मे दुक्कडं तस्स ॥१४॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ ११ શી આરાધનાસુર । 'एगिदियाण जं कहवि०, एकमेव स्पर्शनरूपमिन्द्रियं येषां ते तेषां यत् कथमपि, पृथिवी काठिन्यरूपा, जलं द्रवरूपं, ज्वलन उष्णस्पर्शरूपः, मारुतो वातरूपः, तरवो वृक्षादिरूपाः, एषां जीवानां यो वधो विनाशः कृतः, उपलक्षणात् कारितः, मिथ्या मम दुःकृतमित्यादि प्राग्वत् ॥ १४ ॥ ચારિત્રાચારને અંગે જ વિશેષ પ્રકારે પાંચ અહિંસાદિ ગ્રતામાં અતિચાર લાગ્યા હોય તેનું વર્ણન કરતાં પહેલા વ્રતમાં પ્રથમ એકેંદ્રિય જીવોની વિરાધના જે કરી હોય તેને માટે કહે છે – ગાથાર્થ –એક સ્પર્શનરૂપ ઈદ્રિય છે જેને એવા પૃથિવી (18न्य३५), २ (१३५ ), raन (GY २५२३५), भारत (વાવારૂપ), તરુઓ (વૃક્ષાદિરૂ૫) એ પાંચ પ્રકારના એન્દ્રિય તરીકે ઓળખાતા જીવોને જે વધ-વિનાશ મેં કર્યો હોય અથવા ઉપલક્ષણથી કરાવ્યું હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૧૪. किमिसंखसुत्तिपूअर, जलोअगंडोयालसप्पमुहा । हणिया बेइंदिआ जं, मिच्छा मे दुक्कडं तस्स ॥१५॥ 'किमि०, कमयः पुलाकृम्यादयः, शङ्खाः शंबूकाः, शुक्तयः, पूतरा जलमध्यवर्तिनः, जलौकसो जलसर्पिण्यः, गंडोलका उदरान्तरुत्पन्नाः, अलसाः प्रथमवृष्टिसम्भवा, एतदादयः हता विनाशिताः, स्पर्शनरसनरूपे द्वे इन्द्रिये येषां ते तथा, मिथ्या मे दुःकृतमित्यादि प्राग्वत् ॥ १५ ॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત હવે બેઈદ્રિય છે પરત્વે કહે છે – ગાથાર્થ –કૃમિ, શંખે, શુક્તિઓ ( છીપ), પૂતરા (પૂરા–જળમાં રહેલા જીવો), જળ (જળસર્પિણ), ગંડોળાઉદરમાં ઉત્પન્ન થનારા, અળસીયા (પ્રથમ વૃષ્ટિ વખતે ઉત્પન્ન થનારા) ઇત્યાદિ સ્પર્શન અને રસન ( શરીર ને જિહુવા) રૂપ બેઈદ્રિયવાળા જે છે તેને મેં જે વધ-વિનાશ કર્યો હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૧૫. गद्दहयकुंथुजूआ, मंकुणमंकोडकीडिआईआ। निहया तेइंदिआ जं, मिच्छा मे दुक्कडं तस्स ॥१६॥ અ૬૧૦, મા મહિના, ફ્રતિ તો ફુચા ચૂર पद्पदिकाः, मत्कुणाः कोलकुणाः, मत्कोटाः मंकोडा इति । कीटिकाः पिपीलिका इत्यादयो जीवा निहता विनाशिताः, त्रीणि स्पर्शनरसनघाणरूपाणि इन्द्रियाणि येषां ते तथा हता विनाशिता यत्तत् मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ।। १६ ॥ હવે તેઇલિય-ત્રણ ઇંદ્ધિવાળા છ સંબંધી કહે છે – ગાથાર્થ –ગર્દભકા (ગદહિયા), કુંથુઆ, જૂ (ષટપદી), માંકણ (કેલકુણ), મકડા, કીડી (પિપીલિકા) ઇત્યાદિ જે સ્પર્શન, રસન અને બ્રાણ (નાસિકા) રૂપ ત્રણ ઇદ્રિવાળા છે તેને મેં જે વિનાશ કર્યો હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૧૬. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસૂત્ર कोलिअ य कुत्तिआ,विच्छुमच्छिआसलहछप्पयपमुहा। चउरिदिया हया जं, मिच्छा मेदुक्कडं तस्स ॥१७॥ 'कोलि०, कोलिकाः कोलिका पुटाः कोलीआवडा, इति लोके । कुत्तिकाः कृती इति, वृश्चिकाः, मक्षिकाः, सरथाः शलमाः पतङ्गाः, षट्पदा भ्रमराः प्रमुखा एतदाद्याः स्पर्शनरसनघ्राणचक्षु. लक्षणानि चत्वारि इन्द्रियाणि येषां ते, तथा हता विनाशिता यत् मिथ्या मे मम दुःकृतमित्यादि पूर्ववत् ॥ १७ ॥ હવે ચાર ઇંદ્રિવાળા છવ સંબંધી કહે છે— थार्थ:-3atyen (तिया41) राणीया, ति (त्ति), पीछी (वि), भाभी (भक्षि), An ( पतनिया), પદા (ભમરા) ઇત્યાદિ સ્પર્શન, રસન, ઘાણ ને ચહ્નરૂપ ચાર ઈદ્રિવાળા જે કંઈ જીવ મેં હયા-વિનાશ પમાડ્યા તે સંબંધી भारत मिथ्या यामे. .१७. . - હવે પચેંદ્રિયમાં મુખ્યત્વે તિયાની વિરાધના સંબધી જ ४७. छे:जलयरथलयरखयरा, आउद्विपमायदप्पकप्पेसु । पचिंदिया हया जं, मिच्छा मे दुक्कडं तस्स ॥१८॥ 'जलयर०, जले चरन्तीति जलचरा मत्स्यकच्छपादयः, सले भूमौ चरन्तीति सलचराः शशशूकरादया, खे आकाशे Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત चरन्तीति खचराः चटकादयः । उपेत्य करणमाकुट्टिः । १। एत.. સાથે –“ભાવિલા, જો પુખ વાળાईओ । कंदप्पाइपमाओ, कप्पो पुण कारणे करणं ॥१॥" कारणं तु ज्ञानादि कन्दर्पादिः प्रमादः २ । वल्गनादिदर्पः ३। कारणेन करणं कल्पः ४ । एतेषु हेतुभूतेषु स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्रलक्षणानि पश्च इन्द्रियाणि यैषां ते पञ्चेन्द्रिया जीवा हता. विनाशिता, यत् मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ १८ ॥ - ગાથાર્થ –જળમાં ચરે-ફરે તે જળચરમસ્થ તથા કાચબા વિગેરે, સ્થળ જે ભૂમિ તેના પર જે ચરે–ફરે તે સ્થળચર સસલા, હરણ, શકર (થું વિગેરે તથા છે એટલે આકાશમાં જે ચરે-ફરે તે ખેચર ચકલા વિગેરે. સ્પર્શન, સન, ધ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર (કાન)રૂપ પાંગ્ન ઇદ્રિયવાળા. જે તેને આઉટ્ટિ, પ્રમાદ, દર્ય અને કારણે કરીને મેં હણ્યા હેય-તેને વિનાશ કર્યો હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૧૮. આદિ વિગેરેનું લક્ષણ આ પ્રમાણે આઉટ્ટી એટલે ઉપત્ય અર્થાત ઇરાદાપૂર્વક જાણીબૂઝીને હિંસા કરવી તે, દયે તે વલ્સનધાવનાદિ–દેડવા વળગવાદિ વડે ૧ પચેંદ્રિયમાં માત્ર તિર્યચે જ કહેવાનું કારણ એ છે કે નારકોને દેવે તે મનુષ્યથી મરણ પામતા નથી અને મનુષ્યના પ્રાણ વિનાશ કરવાને બહુધા સંભવ નથી તેથી જ એકલા તિર્યંચ પચેંકિય લીધો છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ - ૧૫ શ્રી આરાધનાસત્ર હિંસા થાય તે, પ્રમાદ એટલે કંદપદિકથી હિંસા થાય છે અને ક૫ તે કારણે હિંસા કરવી પડે તે. द्वितीयव्रतमाश्रित्याहહવે બીજા વ્રત સંબંધી અતિચાર દોષ કહે છે – जं कोहलोहभयहासपरवसेणं मए विमूढेणं । भासिअमसच्चवयणं, तं निंदे तं च गरिहामि॥१९॥ ___'जं कोहलोह०, यत् क्रोधलोमभयहास्यपरवशेन एतदोषपराभूतेन मया, उपलक्षणाचत्वारः कषाया नोकषायाच नवापि प्रायाः । मोहनीयकर्मपराभूतेनाज्ञेनेति भाषितं जल्पितं असत्यवचनं मृषावादनं शास्त्रविरुद्धं लोकविरुद्धं वा तत्पापं निन्दामि मनसा पश्चात्तापेन गर्हे च गुरुसाक्षिकमिति गाथार्थः ॥ १९ ॥ ગાથાર્થ –ોધ, ભ, લય અને હાસ્યના પરવશપણાએ કરીને–એ દેશોથી પરાભૂત થઈને મેં જે કાંઈ અસત્ય ઉચ્ચારણુ-મૃષાવાદન શાસ્ત્રવિરહ તેમ જ કવિરુદ્ધ કર્યું હોય, અસત્ય બે હેઉ તેને હું મનના પશ્ચાત્તાપવડે નિંદું છું અને ગુરુ સાક્ષીએ ગહું છું ( વિશેષ નિંદું છું.) આમાં કો–લેજના ઉપલક્ષણથી ચારે કષાય અને ભય-હાસ્યના ઉપલક્ષણથી નવ નેકષાય ગ્રહણ કરવાનું કારણ કે તે બધા અસત્ય બોલવામાં કારણરૂપ હોય છે. ૧૯. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત तृतीयवतमाश्रित्याह-- હવે ત્રીજા વતના અતિચાર દેષ સંબધી કહે છે – जं कवडवावडेणं, मए परवंचिऊण थेवंपि । गहिअंधणं अदिन्नं, तं निंदे तं च गरिहामि॥२०॥ जंकवडवावडेणं, यत् कपटव्यापृतेन कूटभाषितकूटनेपथ्यादिपरावर्तनेन तत्करणेन मया परमन्यं वञ्चयित्वा दृष्टिमुष्टिव्यामोहेन स्तोकमपि रूपकादिमात्रमपि गृहीतं लातं धनं गणिमादिचतुर्मेदं अदत्तं अनर्पितं तत्पापं निन्दामि गहें वेत्यादि पूर्ववत् ।२०। ગાથાર્થ–મેં જે કપટ વાપરવાવ,ખોટું બોલવાવડે અથવા બેટા વેષાદિ પરાવર્તન કરવાવડે પરને ઠગીનેત્રષ્ટિ મુષ્ટિના વ્યામોહમાં મુગ્ધ બનાવીને ચેડાં પણ એક રૂપીઆની કિંમત જેટલા પણ ગણિમધરિમાદિ ચાર પ્રકારના પદાર્થો (દ્રવ્ય) દીધા વિના (અદત્ત) લીધા હોય તેથી લાગેલા પાપને હું નિર્દુ છું, धुं. २०. चतुर्यव्रतमाश्रित्याह-- હવે ચોથા વ્રત સંબષિી અતિચાર દોષ કહે છે – दिवं व माणुसं वा, तेरिच्छं वा सरागहियएणं । जं मेहुणमायरिअं, तं निंदे तं च गरिहामि ॥२१॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાત્ર १७ ' दिवं व माणुसं वा दिवं देवतासम्बन्धि १, मनुष्यसम्बन्धि मानुषं २, तैरिथं वा तिर्यगुसम्बन्धि ३, कृतकारितादिमेदैः सरानहृदयेन कामरागतप्तचेतसा यन्मैथुनं अब्रह्म स्त्रीपुंसयोयोंगे कुकर्मसेवनं आचीर्ण तन्निन्दे तच गर्हे, इत्यादि पूर्ववत् ॥ २१ ॥ ગાથા :—દેવસંબંધી, મનુષ્યસંખષી, ને તિર્યંચસબધી કૃતકારિતાદિ ભેદે કરીને સરાગ હૃદયવડે-કામરાગથી તપેલા ચિત્તવડે જે મેં અબ્રહ્મ પુરુષના યેાગથી કરાતુ કુકર્મનુ'( અબ્રહ્મનુ' ) सेवन यु" होय ते समधी हुङ्कृतने हुं निदु छु - गहुँ ४. २१. पञ्चमव्रतमाश्रित्याह હવે પાંચમા વ્રત સંબંધી કહે છે: जं धणधन्नसुवन्नप्पमुहंमि परिग्गहे नवविहे वि । विहिओ ममत्तभावो, तं निंद्रे तं च गरिहामि ॥२२॥ 'जं धणधनसुवन० यत् धनं गणिमादि, धान्यं व्रीह्मादि, सुवर्ण हेमं, एतदाद्ये परिग्रहे नवविधे नवप्रकारेऽपि तत्र धनं रौक्यं १, धान्यं २, क्षेत्रं ३, वास्तु ४, रूप्यं ५, सुवर्ण ६, कुप्यं ७, द्विपदं ८. चतुष्पदं ९, एते नवभेदाः । एतल्लक्षणे परिग्रहे कृतो ममत्वभावस्तन्निन्दे, तच्च गर्हे, इत्यादि पूर्ववत् || २२ | मूलगुणानाश्रित्य प्रोक्तम् ॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામસૂરિવિરચિત ગાથા:—ધન-ગણિમાદિ, ધાન્ય-ત્રોહી વિગેરે, સુવર્ણ સેાનું, ઇત્યાદિ નવ પ્રકારના પરિગ્રહને વિષે મેં જે મમત્વભાવ કર્યાં તેને હું નિંદુ છું—ગ છે. અહીં પરિગ્રહના નવ પ્રકાર આ પ્રમાણે-ધન ( રેકડ ), ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપું, સાનુ, મુખ્ય ( અન્ય ધાતુઓ ), દ્વિપદ ( દાસ દાસી ) ને ચતુષ્પદ ( ગાય ભેંશ વિગેરે ) સમજવા. ૨૨. આ પ્રમાણે મૂળગુણુ આશ્રીને કહ્યું. उत्तरगुणानाश्रित्याह ૧૮ હવે ઉત્તરગુણુ આશ્રી. કહે છેઃ— जं राई भोयणविरमणाई नियमेसु विविहरूवेसु । વહિયં મટ્ટ સંજ્ઞાય,તું નિત્સં ચ ગરજ્ઞામે રા 6 जं राई भोअणविरमणाई ० यत् रात्रिभोजनविरमणादिनियमेषु, उपलक्षणादभक्ष्यानन्तकाय विरतिरूपेषु नियमेषु विविधरूपेषु नैकप्रकारेषु स्खलितमनाभोगादिना मम सञ्जातं समुत्पन्नं इत्यादि तन्निन्दे पूर्ववत् ॥ २३ ॥ ગાથા:-રાત્રિભોજનવિરમણાદિ નિયમમાં—ઉપલક્ષણથી પ્રકારના નિયમામાં અભક્ષ્ય અને તકાયના ત્યાગરૂપ અનેક અનાભાગાદિવડે મને જે કાંઇ સ્ખલના થઈ હોય—દ્દાષ લાગ્યા હાય તેને હું નિંદું છું-ગર્હ. છું. ૨૩. Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધના સૂત્ર तपआचारमाश्रित्याहઆ પ્રમાણે ચારિત્રાચારના અતિચાર કઢા, હવે તપાચારના उ छ:बाहिरमभितरयं, तवं दुवालसविहं जिणुद्दिटुं। जं सत्तीए न कयं, तं निंदे तंच गरिहामि ॥२४॥ 'बाहिरमभिंतरयं० लौकिकैरपि क्रियमाणत्वाद्वाह्यं तपः षोढा, जिनशासन एव क्रियमाणत्वादाभ्यन्तरं पोढा, इति तपो द्वादशविधं जिनोद्दिष्टं जिनप्रणीतं यत् शक्त्या सामर्थ्यसम्भवे न कृतं न कारितं नानुमोदितं, तमिन्दे इत्यादि पूर्ववत् ॥२४॥ ગાથાર્થ–બાહ્ય અને આત્યંતર એમ બે પ્રકારને મળીને ત૫ બાર પ્રકારને શ્રી જિનેશ્વરે કહ્યો છે. લૌકિકમાં પણ જે તપ કરાય, છે તે તપ બાહ્યા કહેવાય છે. તેના છ પ્રકાર છે અને જે તપ જિનશાસનમાં જ કરાય છે તે તપ આવ્યંતર કહેવાય છે તેના પણ છ પ્રકાર છે. એ બારે પ્રકારને તપછતી શક્તિએ ન કર્યો, ન કરાવ્યું, ન અનુમેવો તે સંબંધી જે દોષ. તેને નિંદુ છું–ગણું છું. ર૪. वीर्याचारमाश्रित्याहહવે વીર્યાચાર સંબંધી દોષ કહે છે – जोगेसु मुकपहसाहगेसु जं वीरिअं न य पउत्तं । मणवायाकाएहि, तं निंदे तं च गरिहामि ।। २५॥ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામસૂરિવિરચિત " जोगेसु मुरकपहसाहगेसु० योगेषु मनोवाक्कायलक्षणेषु मोक्षमार्गसाधकेषु मोक्षप्राप्तिकारणभूतेषु यद्वीर्यं पराक्रमलक्षणं वीर्याचारप्रयोगरूपं न प्रयुक्तं मनोवाक्कायैः मनोयोगवचनयोगकाययोगैः कृत्वा तन्निन्दे इत्यादि पूर्ववत् ॥ २५ ॥ २० ગાથા :-માક્ષમાના સાધક-મોક્ષપ્રાપ્તિના કારણભૂત મન-વચન-કાયાના યાગને વિષે રહેલ જે વી -પરાક્રમ-વીચારના પ્રચાગ રૂપ તેને મે મન-વચન-કાયાવડે ન પ્રયુજ્યુ હાય-તને અનુસરતા કાર્ય માં ન વાપર્યું. હાય તેથી લાગેલા દોષને હું નિ ંદુ छु- गहुँ छु. २५. अतिचारालोचनद्वारमुक्त्वा व्रतोच्चारद्वारमाह-અતિચાર આલેચનરૂપ પ્રથમ દ્વાર કહીને હવે બીજી ત્રતા ચ્ચાર દ્વાર કહે છે— पाणाइवायविरमणपमुहाई तुमं दुवालसवयाइं । सम्मं परिभावतो, भणसु जहागहिअभंगाई ॥ २६ ॥ 'पाणावायविरमण० स्थूलप्राणातिपातविरमणप्रमुखाणि त्वं द्वादश व्रतानि श्राद्धधर्मोचितानि मूलोत्तरगुणलक्षणानि सम्यग् मनसा परिभावयन् अङ्गीकुर्वन् भणस्व मुखेनोच्चर, यथागृहीतभङ्गानि तत्र भङ्गा द्विविधत्रिविधादयो ज्ञेयाः । द्वारम् २ ||२६|| ગાથા:-સ્થળ પ્રાણાતિપાતવિરમણાદિ રૂપ- ખાર પ્રકારના Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાત્ર ૧ શ્રાદ્ધધર્મને ઉચિત મૂળાત્તર ગુણ લક્ષણ જે ત્રતા તેને તું સમ્યગ્ પ્રકારે મનથી ભાવતા સતા, અંગીકાર કરતા સતા મુખે કરીને ઉચ્ચાર કર, કે જે ભાંગાડે તે પ્રથમ ગ્રહણ કર્યા હાય તે પ્રમાણે ઉચ્ચર. અહીં દ્વિવિધ ત્રિવિધ વિગેરે, ભાંગા જાણવા. ૨૬. तृतीयं द्वारमाह હવે ત્રીજું દ્વાર સર્વ જીવને ખમાવવા રૂપ કહે છે:खामेसु सव्वसत्ते, खमेसु तेसिं तुमं विगयकोवो । परिहरिअपुववेरो, सबै मित्तत्ति चिंतेसु ॥ २७ ॥ ' खामेसु० क्षमयस्व सर्वसच्वान् त्वमपि तेषु क्षम क्षान्ति कुरु क्षमावान् भव विगतकोपः, उपलक्षणान्मुक्तः सर्वकषायरहितः सन् परिहृतपूर्वभववैरः त्यक्तसमस्तवैरभावः, तान् सर्वान् मित्रानिति चिन्तय मनसा परिभावय द्वारम् ||३|| २७ ।। - ગાથા:—તુ સર્વ જીવાને ખમાવ અને તુ પણ સને ક્ષમા કર. કાપ રહિત એટલે ક્ષમાવાન થા. ઉપલક્ષણથી મુક્તસર્વ કષાયરહિત-પૂર્વ વૈર જેણે સર્વે પરિહર્યા છે—સમસ્ત વેરભાવ જેણે તજ્યેા છે એવા થયા સતા સજીવ મારા મિત્ર છે शुभ चिंतन- मनवडे विचार ४२. २७. चतुर्थद्वारमाह હવે ચાથુ અઢાર પાપસ્થાનકે। તજવારૂપ દ્વાર કહે છે:— पाणाइवाय १ मलिअं २, चोरिक्कं३ मेहुणं४विणमुच्छं५ कोहं६ माणं ७ मायंट, लोभं ९ पिनं १० तहा दो । ११ ।२८ | Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત कलहं१२अब्भरकाणं१३,पेसुन्नं१४रइअरइसमाउत्तं १५ परपरिवायं१६मायामोसं १७ मिच्छत्तसल्लं च १८॥२९॥ बोसिरसु इमाइं, मुस्कमग्गसंसग्गविग्घभूआई । दुग्गइनिबंधणाई, अठारस पावट्ठाणाइं ॥३०॥ ___ 'पाणाइवाइमलिअंक प्राणातिपातं व्युत्सृजेत्युत्तरगाथया क्रियासम्बन्धः, अलीकं मृषाभाषणं, चौयमदत्तादानं, मैथुनमब्रह्मसंवनं, द्रविणमूर्छा परिग्रहममतां, क्रोधं कोपं, मानमहङ्कारलक्षणं, मायां परवञ्चनात्मिकां, लोभमिच्छाभिवृद्धि, प्रेम अभिष्वङ्गरूपं तथा द्वेषमप्रीत्यात्मकं वस्तु निन्दास्वरूपम् ।।२८।। ___ कलहं० कलहं मिथो राटिकरणं, अभ्याख्यानं परेषामसद्दोपारोपणं, पैशून्यं चाटिका परेषां, रत्यरतिभ्यां समायुक्तं सहितं इष्टे वस्तुनि रतिस्तद्विपरीतेऽरतिरित्येकमेव, परेषां परिवदनं परपरिवादः अवर्णवादजल्पनं, मायया मृषाजल्पनं मायामृषा तां, मिथ्यात्वं शल्यमिव शल्यं मिथ्यात्वशल्यं, चः समुच्चये।२९। 'बोसिरसु०, व्युत्सृज त्यज इमानि पूर्वोक्तस्वरूपाणि, मोक्षस्य मार्गो ज्ञानादिस्तस्य संसर्गः संसेवनं, तत्र विघ्नभूतान्यन्तरायकारणानि एतेषु सत्सु तदप्राप्तेः दुर्गतिनरकादिस्तस्या निबन्धनानि मूलकारणानि अष्टादशापि पापस्थानकानि तानि त्वं प्रत्येकं व्युत्सृजेति क्रियासम्बन्धः ॥ द्वारम् ४ ॥ ३० ॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધના ૨૩ ૧ પ્રાણાતિપાત (જીવહિંસા), ૨ અલીક (મૃષાભાષણ , ૩ ચાર્ય (અદત્તાદાન), ૪ મિથુન (અબ્રસેવન), ૫ દ્રવ્ય મૂછ (પરિગ્રહ મમતા), ૬ ક્રોધ (કેપ), ૭ માન (અહંકાર), ૮ માયા (પરવંચનરૂપ), ૯ લેભ (ઈચ્છાની અભિવૃદ્ધિ), ૧૦ પ્રેમ (અભિવંગ-રાગ), ૧૧ દ્વેષ (અપ્રીતિરૂપ-વસ્તુનિદારૂપ), ૧૨ કલહ ( અંદર અંદર કલેશ કરવો તે), ૧૩ અભ્યાખ્યાન (અન્યને કલંક આપવું તે), ૧૪ પશુન્ય (અન્યની ચાડી ખાવી તે), ૧૫ રતિ ને અરતિવડે યુક્ત. ઈષ્ટ વસ્તુમાં રતિ (પ્રીતિ) કરવી અને અનિષ્ટ વસ્તુમાં અરતિ (અપ્રીતિ) કરવી તે બે મળીને એક સ્થાન જાણવું, ૧૬ પર પરિવાદ (પારકા અવર્ણવાદ બોલવા તે), ૧૭ માયામૃષા (કપટવડે અસત્ય બોલવું તે), ૧૮ મિથ્યાત્વરૂપ શક્ય તે મિઠાવશલ્ય. આ ઉપરક્ત સ્વરૂપવાળા ૧૮ પાપસ્થાનક ત્યજ, કારણ કે તે મોક્ષમાર્ગ જે જ્ઞાનાદિ તેને સંસર્ગ જે સંસેવન તેમાં વિલભત–અંતરાય કરનારા છે કારણ કે એ પાપસ્થાનકે સતે તેની–મોક્ષમાર્ગની અપ્રાપ્તિ છે, વળી તે દુર્ગતિ જે નરક તિર્યંચાદિ તેના નિબંધન-મૂળ કારણભૂત છે, તેથી પ્રત્યેકને બુદ્ધિપૂર્વક તજી દે. ૨૮-૨૯-૩૦. चतुःशरणरूपं पक्षमं द्वारमाहહવે ચાર શરણ કરવારૂપ પાંચમું દ્વાર કહે છે – પ્રથમ અરિહંતના શરણ માટે ચાર ગાથા આ પ્રમાણે – चउतीसअइसयजुआ, अट्टमहापाडिहेरपडिपुन्ना । सुरविहिअसमासरणा, अरहंता मज्झते सरणं ॥३१॥ Page #33 -------------------------------------------------------------------------- ________________ २४ શ્રી સમસરિવિચિત चउविहकसायचत्ता, चउवयणा चउप्पयारधम्मकहा। चउगइदुहनिद्दलणा, अरहंता मज्झ ते सरणं ॥३२॥ जे अटुकम्ममुक्का, वरकेवलनाणमुणिअपरमत्था । अट्ठमयट्ठाणरहिआ, अरहंता मज्झ ते सरणं॥३३॥ भवखित्ते अरुहंता, भावारिप्पहणणे अरिहंता। जे तिजगपूअणिज्जा, अरहंता मज्झ ते सरणं ॥३४॥ _ 'चउतीसअइसयजुआ० सहोत्थादिचतुर्विंशदतिशययुताः, अशोकाद्यष्टमहापातिहार्यप्रतिपूर्णाः, तत्र प्रातिहार्याणि तीर्थकृतां केवलोत्पत्तेः सदा भवन्त्येव, सुरविहितसमवसरणाः तत्र समवसरणं वप्रत्रयादिसामग्रीकं कादाचित्कमेव भवतीति । अर्हन्ति त्रिभुवनकृतां पूजामित्यर्हन्तोऽतीतानागतवर्तमानकालभाविनस्ते मम शरणं भवन्त्विति गम्यम् ॥३१॥ . _ 'चउविहकसायचत्ता० त्यक्तचतुर्विधकषायाः, उपलक्षगानोकषायाणामपि त्यागः, क्तान्तस्य परनिपातः प्राकृतत्वात् । चतुर्वदनाश्चतूरूपधारिणः समवसरणे देवविकुर्वितरूपत्रयसद्भावात् । दानादिचतुःप्रकारधर्मकथाकथकाः योजननीहारिण्या वाण्या धर्मोपदेशदानेन लोकोपकारिणः नरकादिचतुर्गतिदुःखें नितरां दलयन्ति चूर्णयन्ति भव्यानां ये ते तथा । एवंविधा उक्तविशेषणा अर्हन्तस्ते मम शरणं भवन्त्विति शब्दार्थः ॥३२॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસુત્ર . जे अट्ठकम्ममुक्का० ये अर्हन्तो ज्ञानावरणाद्यष्टकर्ममुक्ताः मूलप्रकृतित उत्तरप्रकृतितश्च वरकेवलज्ञानेन सर्वोत्तमज्ञानेन, उपलक्षणात्केवलदर्शनेनापि ज्ञाता सकलजीवाजीवादिपदार्था यैस्ते तथा, जात्याद्यष्टविधमदस्थानरहिताः, उपलक्षणान्मायास्थानादिपरिग्रहः, एवंविधा अर्हन्तो मम शरणं भवन्त्विति गम्यम् ।। ३३ ॥ 'भवखित्ते अरुहंता० भवनं भवः संसारः स एव क्षेत्रं जन्तूनां उत्पत्तिस्थानं तत्रारुहन्तः पुनर्भावमप्राप्नुवन्त इति अरुहन्तः । १ । भावारयो रागद्वेषादयस्तेषां पहननेन मूलतो विनाशनेन अरीणां हन्तारस्ते अरिहन्तारः । २। ये च जगत्रयस्य जगत्रयवासिलोकसमूहस्य पूजनीया अर्चनयोग्याः, एवंविधा अहन्त इत्यादि पूर्ववत् । उक्तं प्रथमशरणम् । १॥ ३४ ॥ ગાથાર્થ – “ચત્રીશ અતિશય સંયુક્ત, અશોકવૃક્ષાદિ આઠ મહાપ્રાતિહાર્યથી પરિપૂર્ણ, (તીર્થકર કેવળજ્ઞાન પામે ત્યારથી જે નિરંતર સાથે જ હોય તે પ્રાતિહાર્ય કહેવાય છે.) દેવેએ કર્યું છે સમવસરણ જેને માટે તે ( આં સમવસરણ ત્રણ ગઢ વિગેરેથી સમલંકૃત હોય છે તે કવચિત્ જ હોય છે.) અને જે ત્રણ ભુવનની કરેલી પૂજાને ચેપગ્ય છે એવા અતીત, અનાગત અને વર્ત. માનકાળ ભાવી જિનેશ્વર તે મને શરણભૂત થાઓ. ૩૧. ચાર કષાયથી અને ઉપલક્ષણવડ નાકષાયથી પણ મુક્ત (રહિત), ચાર મુખવાળા ( સમવસરણમાં પૂર્વદિશાએ પ્રભુ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત પિતે બિરાજે છે અને બીજી ત્રણ દિશાએ દેવે તેમની જેવા પ્રતિબિંબ રચે છે તેથી ચાર વદનવાળા કહેવાય છે ), દાનાદિ ( દાન, શીલ, તપ ને ભાવરૂપ) ચાર પ્રકારના ધર્મને કહેનારા, એક જન પર્યત વિસ્તાર પામતી વાણવડે દેશના–ધર્મોપદેશ દેવાથી લોકોના ઉપકારી અને ભવ્ય જીવોના નરકાદિ ચાર ગતિના દુઓને અત્યંત પણે દળી નાખનારા–ચૂર્ણ કરી નાખનારા-નાશ પમાડનારા એવા અહત મને શરણભૂત થાઓ. ૩૨. વળી જે અહંતે જ્ઞાનાવરણાદિ આઠ કર્મથી મુક્ત એટલે મૂળપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિથી રહિત, તથા શ્રેષ્ઠ કેવળજ્ઞાન વડે તેમ જ ઉપલક્ષણથી કેવળદર્શનવડે છવાછવાદિ પદાર્થોના જ્ઞાતા તથા જાત્યાદિ આઠ પ્રકારના સદસ્થાન રહિત ઉપલક્ષણથી માયાસ્થાનાદિકથી પણ મુક્ત એવા અરિહંત મને શરણભૂત છે. ૩૩. * ભવ જે સંસાર તદ્રુપ જે ક્ષેત્ર-જીનું ઉત્પત્તિસ્થાન તેમાં નહીં ઉગના એટલે પુનર્ભવને નહીં પામનારા તેથી અરુહંત અને રાગાદિ ભાવશત્રુ તેને હણવાવડે મૂળથી વિનાશ કરવાવડે શત્રુને હણનારા તે અરિહંત તેમ જ ત્રણ લોકવાસી લોકસમૂહના-દેવ તથા મનુષ્યાદિના પૂજનીય-અર્ચન એગ્ય હોવાથી અહંન્ત એવા ત્રણ પ્રકારના સાર્થક નામવાળા શ્રી અરિહંત-તીર્થકર મને શરણભૂત છે. ૩૪. द्वितीयं शरणमाह-- હવે બીજા સિદ્ધ ભગવંતના શરણ માટે ચાર ગાથા કહે છે – तरिऊण भवसमुई, रउद्ददुहलहरिलरकदुल्लंघं । जे सिद्धसुहं पत्ता, ते सिद्धा इंतु मे शरणं ॥३५॥ Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસત जेभंजिऊण तवमुग्गरेण, निविडाई कम्मनिअलाई। संपत्ता मुस्कसुहं, ते सिद्धा इंतु मे सरणं ॥ ३६ ॥ झाणानलजोगेणं, जाओ निद्दडसयलकम्ममलो। कणगंव जाण अप्पा, ते सिद्धा इंतु मे सरणं ॥ ३७॥ जाण न जम्मो न जरा,न वाहिणो न मरणं नवा बाहा। न य कोहाइकसाया, ते सिद्धा इंतु मे सरणं ॥ ३८ ॥ 'तरिऊण भवसमुदं० तीवो भवसमुद्रं संसारसागरं रौद्राणि भयङ्कराणि यानि दुःखानि तान्येव लहर्यस्तासां लक्षाणि तैर्दुर्लङ्घन्यो दुराक्रमणीयस्तं तथा। ये सिद्धा निष्ठितार्थाः प्राणिनस्तेषां सुखमविच्युतिरूपं प्राप्ताः ते सिद्धा भवन्तु मम शरणं, . अनर्थप्रतिघातकारणम् ।। ३५ ॥ . जे भंजिऊण तवमुग्गरेण ये भक्त्वा चूर्णीकृत्य क्षपयित्वेत्यर्थः । बाह्याभ्यन्तरमेदभिन्नतपोमुद्रेण निकाचितान्यपि धनघात्यादिकर्मनिगडानि आठीलेति लोकोच्या संप्राप्ता मोक्षसुखं अपुनर्भवस्वरूपं, ते सिद्धा भवन्तु मम शरणमिति ॥ ३६॥ ___ झाणानलजोगेण ध्यानं शुक्लध्यानं तदेवानलो बहिस्तस्य योगेन तद्भलेन जात उत्पन्नः निर्दग्धसकलकर्ममलः, तत्र कर्माणि ज्ञानावरणीयादीनि तान्येव मलो जात्यसुवर्णमिव येषामात्मा जीवः अततीत्यात्मा, ते सिद्धा इत्यादि पूर्ववत् ॥ ३७॥. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી સમસૂરિવિરચિત ' ના નામે નારાજે સિદ્ધાનાં ન જન્મ જપુનર્મા, न जरा वयोहानिरूपा, न व्याधयः कुष्ठाजीर्णाद्याः, न मरणं प्राणत्यागः, न वा बाधा मिथः सङ्कीर्णतायां हस्तपादादिभञ्जनं, चः पुनरर्थे क्रोधादयः क्रोधा, उपलक्षणानोकषायाः अपि येषां न भवन्ति ते सिद्धा इत्यादि पूर्ववत् । द्वितीयं शरणम् ।। ३८ ॥ ગાથાર્થ –રેદ્ર એટલે ભયંકર એવા જે દુઃખે તપ લાખ લહરીઓ-તરંગે તેનાવડે દુર-દુરાક્રમણીય એવા સંસાર સમુદ્રને તરીને જે સિદ્ધોના-નિચ્છિતાર્થ પ્રાણીઓના અવિસ્મૃતિ–નહીં નાશ પામનારા એવા સુખને પામેલા છે તે સિદ્ધો મને શરણભૂત અનર્થપ્રતિwતના કારણરૂપ છે. ૩૫. બાહ્ય આત્યંતર ભેટવાળા કપરૂપ મુદગરવડે નિકાચિત એવી ઘનઘાતિ વિગેરે કર્મ રૂ૫ બેડીને ભાંગી નાંખીને-ચણ કરી નાંખીનેખપાવીને જે મોક્ષસુખને–અપુનર્ભવ સ્વરૂપને પામ્યા છે તેવા સિદ્ધો મને શરણભૂત છે. ૩૬. શુકલધ્યાનરૂપ અનલ જે અગ્નિ તેના બાવડે કરીને સર્વ કર્મરૂપ મળ જેણે બાળી નાખે છે-નાનાવરણીયાદિ જે કર્મ તદ્ર૫ મળને દૂર કર્યો છે તેથી જાત્યસુવર્ણની જેવો જેને આત્મા નિર્મળ થયા છે એવા સિદ્ધો મને શરણભૂત છે. ૩૭. - જે સિદ્ધોને જન્મ નથી-ફરીને આ સંસારમાં ઉપજવું નથી, વયની હાનિરૂપ જરા જેમને નથી, દુષ્ટ અજીર્ણાદિ વ્યાધિઓ જેને નથી, મરણ-પ્રાણનો ત્યાગ જેને નથી અને બાધા સંકડાશને લઈને અંદર અંદર ભીંસાવાથી હાથપગને ભાંગવારૂપ જેને નથી Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસૂત્ર અને જેને ધાદિ ચારે પ્રકારના કષા નાકષાયેા પણ નથી એવા સિદ્ધો મને શરણભૂત હા. ૩૮. ૨૯ નથીઉપલક્ષથી तृतीयं शरणमाह હવે ત્રીજા સાધુના શરણુ સંબંધી ચાર ગાથા કહે છે:काउं महुअरवित्तिं, जे वायालीसदोस परिसुद्धं । भुंजति भत्तपाणं, ते मुणिणो हुंतु मे सरणं ॥ ३९॥ पंचिदियदमणपरा, निज्जिअकंदप्पप्पसरपसरा । धारंति बंभचेरं, ते मुणिणो हुंतु मे सरणं ॥ ४० ॥ जे पंचसमिइसमिआ, पंचमहवय भरुवहणवसहा । पंचमगइअणुरत्ता, ते मुणिणो हुंतु मे सरणं ॥ ४१ ॥ जे चत्तसयलसंगा, सममणितणमित्तस तुणो धीरा । साहंति मुरक मग्गं, ते मुणिणो हुतु मे सरणं ॥ ४२ ॥ 4 काउं महुअरवित्तिं कृत्वा ' जहा दुमस्स० इत्यादिविधिना सूत्रोक्तां मधुकरवृत्तिं ये मुनयो द्वाचत्वारिंशद्दोषवर्जनात् सामस्त्येन शुद्धं तत्र १६ उद्गमदोषाः १६ उत्पादनादोषाः १० एपणादोपाः, एतेषां वर्जनेन निर्दोपमित्यर्थः । अभ्यवहरन्ते मंडलीदोषान् पञ्चापि वर्जयन्तो भक्तमोदनादि पानं सौवी Page #39 -------------------------------------------------------------------------- ________________ 30 શ્રી સમસૂરિવિરચિન रादि च ते मुनयः साधवः भवन्तु मे शरणं दुर्गतिगमननिवारणकारणम् ।। ३९ ॥ __पंचिंदियदमणपरा० पञ्चेन्द्रियाणां स्पर्शनादीनां दमनं नत्त. द्विपयत्यागस्तत्र परास्तत्परा ये मुनयः, इति प्राक्तनगाथातः । निर्जितो निराकृतः कन्दर्पस्य ये दपप्रधानाः शरा बाणाः नीदृष्टि प्रमुखास्तेषां प्रसरो विस्तारो येस्ते तथा ! दधते प्रतिपालयन्ति ब्रह्मचर्य चतुर्थमहाव्रतं, ते मुनय इत्यादि पूर्ववत् ।। ४० ॥ ___'जे पंचसमिइममिआ० ये ईर्यादिपञ्चसमितिभिः समिताः सम्यक् तत्प्रवृत्तिपु निपुणाः पञ्चसंख्यानि महावतानि तेषां प्रतिपालनरूपो भर इत्र भरस्तस्योद्वहने वृषभा इव वृपभास्ते तथा । पश्चमी गतिमोक्षलक्षणा तस्यामनुकूलतया रक्तास्तदर्थिन इति । ते मुनय इत्यादि पूर्ववत् ।। ४१ ।। जे चत्तसयलसंगा. ये मुनयस्त्यक्तसमम्तमङ्गाः नत्र सङ्गस्यादिपु परिचयः, सममणितणमित्रशत्रवः तत्र मणयः चन्द्रकान्ताद्याः तृणमित्रशत्रवः प्रतीनाः एतेषु समा मनोभावाभिष्वङ्गाद्यभावात् । धीरा अविचलप्रतिज्ञाः माधयन्ति मोक्षमार्ग ज्ञानादिरत्नत्रयरूपं ते मुनय इत्यादि पूर्ववत् ॥ ४२ ॥ ગાથાર્થ –“જહ દુમન્સ ફક્સ ” ઈત્યાદિ દશવૈકાલિક સૂત્રની ગાથામાં કહ્યા પ્રમાણે જે મુનિ મધુકરની જેવી વૃત્તિએ કરીને બેંતાળીશ દોષ વર્જવાથી સમસ્ત પ્રકારે શુદ્ધ (નિદોષ) એવા આહારને, મંડળીના પાંચ દોષને પણ વજીને વાપરે છે Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધના સૂત્ર ૩૧ એદનાદિ ભક્તનું ભજન તથા વિરાદિ જળનું પાન કરે છે તે મુનિઓ-સાધુઓ મને શરણભૂત ( દુર્ગતિગમન નિવારણના કારણભૂત) થાઓ. ૩૯. અહીં બેંતાળીશ દેષ ૧૬ ઉદગમ દેશ, ૧૬ ઉત્પાદના દોષ ને ૧૦ એષણા દેષ મળીને સમજવા. (આ દે અહીં ગ્રંથ વધી જવાના કારણથી વિસ્તારથી લખ્યા નથી.) જે મુનિઓ સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોના દમનમાં–તે તે ઇદ્રિના વિષયના ત્યાગમાં તત્પર હોય, કંદર્પ જે કામદેવ તેના દર્પ પ્રધાન જે. સ્ત્રી દષ્ટિપ્રમુખ બાણે તેના પ્રસારને-વિસ્તારને જીતનારા-રોકનારા હોય તથા જે બ્રહ્મચર્યરૂપ થા મહાવ્રતને પાળનારા હેય તે મુનિએ મને શરણભૂત છે. ૪૦: જે ઈર્યાદિ પાંચ સમિતિએ સમિત-સમ્યક પ્રકારની તેની પ્રવૃત્તિમાં નિપુણ, પાંચ મહાવ્રતના પ્રતિપાલનરૂપ જે ભાર તેને વહન કરવામાં વૃષભની જેવા વૃષભ અર્થાત્ સમર્થ અને પાંચમી ગતિ જે મેક્ષ નામની તેની અનુકૂળતામાં રક્ત તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં તત્પર એવા જે મુનિઓ તે મને શરણભૂત છે. ૪૧. જે મુનિએ શ્યાદિ સમસ્તના પરિચય રૂપ જે સંગ તેને તજનારા, મણિ અને તૃણ તેમ જ શત્રુ ને મિત્ર તેમાં સમભાવવાળા અભિવૃંગાદિના અભાવવાળા અને ધીર–અવિચળ પ્રતિજ્ઞાવાળા થઈને મોક્ષમાર્ગના સાધનારા છે તે મુનિઓ મને શરણભૂત છે. ૪૨. चतुर्थ शरणमाहહવે ચોથા ધર્મના શરણ માટે ચાર ગાથા કહે છે– जो केवलनाणदिवायरोहितित्थंकरोहि पन्नत्तो। सबजगजीवहिओ, सो धम्मोहोउमह सरणं॥४३॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસૂરવિરચિત . कल्लाणकोडिजणणी, जत्थअणत्थप्पबंधनिद्दलणी । वन्निजइ जीवदया, सो धम्मो होउ मम सरणं ॥४४॥ जो पावभरकंतं, जीवं भीमंमि कुगइकूवंमि । धारेइ निवडमाणं, सो धम्मो होउ मह सरणं ॥४५॥ सग्गापवग्गपुरमग्गलग्गलोंआण सत्यवाहो जो। भवअडविलंघणखमो, सोधम्मो होउ मह सरणं४६ 'जो केवलनाणदिवायरेहिं० यः श्रीधर्मः केवलज्ञानेन विशेषज्ञानोपयोगेन दिवाकरा इव दिवाकराः सूर्यास्तैरतीतादिमेदमिः तीर्थ चतुर्विधः श्रमणसङ्घः प्रथमगणधरो वा तत्करणशीलास्तीर्थकरास्तैः प्रज्ञप्तः प्ररूपितः । सर्वेषां जगजीवानामेकेन्द्रियादीनां हितो हितकृत् सम्यक्प्ररूपणप्रतिपालनादिभिः स धर्मः भवतु मम शरणं त्राणमिति तत्र दुर्गतिप्रपतत्प्राणिधारणाद्धम उच्यते, इति धर्मः श्रुतचारित्ररूपो ज्ञेयः ॥ ४३॥ कल्लाणकोडिजणणी० कल्याणानां द्रव्यभावभेदभिन्नानां कोटयः शतलक्षप्रमाणास्तामां जननी उत्पादयित्री, एवंविधा। यत्र धर्मे अनर्थानामकल्याणानां प्रबन्धास्सन्तानपरंपराः, तेषां निर्दलनी समूलमुच्छेत्री वर्ण्यते प्रशस्यते आचार्यादिभिः, जीवदया प्राणिरक्षणं स धर्म इत्यादि प्राग्वत् ॥ ४४ ॥ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસૂત્ર .' जो पावभरकंतं ० यः पापभरेणाक्रान्तं पापभारभारितं जीवं प्राणिनं भीमे भयङ्करे नरकतिर्यगादिकूपे महागर्चे धारयति अवलम्बयति निपतन्तं प्राणिनमिति । स धर्म इत्यादि प्राग्वत् ॥४५॥ 33 सग्गापवरंग० स्वर्ग ऊर्ध्वलोकः, अपवर्गो मोक्षस्तावेव पुरे नगरे तयोर्मार्गः पन्थाः तत्र लग्नास्तस्मिन्प्रवृत्ता ये लोका भव्यप्राणिनस्तेषां सार्थवाह इव सार्थवाहो मार्गविनोपहन्ता यो धर्मः, भवः संसारः स एवाटवी अरण्यं तस्या लङ्घनमतिक्रमणं तत्र क्षमोઊંઝીવાનાં સુ ધર્મ હત્યાતિ પૂર્વવત્ । દામ્ || * || ૪૬ ॥ ગાથાઃ—જે ધર્મ કેવળજ્ઞાન ( સર્વોત્કૃષ્ટ જ્ઞાન ) વડે દિવાકર ( સૂર્ય ) સરખા તી કરાએ કહેલે હાય-અહીં અતીત, અનાગત, વર્તમાન કાળવાં ત્રણે પ્રકારના તીર્થંકરા લેવા. તીથ એટલે શ્રમણાદિ ચાર પ્રકારના સૂધ અથવા પ્રથમ ગણધરને કરનારા એટલે સ્થાપનારા તેને તીથૅ કર કહીએ. તેમણે કહેલા, એકેન્દ્રિયાદિ સર્વ જીવાના સમ્યક્ પ્રરૂપણા તથા પ્રતિપાલનાદિક વડે હિત કરનારા તે ધર્મ મને શરણભૂત હા. ૪૩. અહીં દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખવાથી ધર્મ ચુતચારિત્રરૂપ કહેવાય છે એમ સમજવુ, જે ધર્મમાં ક્રોડીંગમે કલ્યાણને ઉત્પન્ન કરનારી-ઉપજાવનારી દ્રવ્યભાવરૂપ દયા વધુ વેલી હાય, તેમ જ જે ધર્મમાં ક્રોડાગમે અનર્થોના પ્રખધા—સતાનપરંપરા તેને દળી નાખનારી દયા પ્રરૂપેઢી નાચ, આચાર્યાદિકાએ જેનુ સ્વરૂપ વિસ્તારથી કહેવું હોય 유럽에 મને શરણભૂત હા. ૪૪. Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામસરિવિરચિત જે ધર્મ પાપરૂપ ભારવડે ભારેલા-આક્રાંત થયેલા જીવાને ભયંકર એવા નરકતિયં ગાદિ કુાંત કૃપમાં-મોટા ખાડામાં પડતાં ધારી રાખે છે. અવલંબનભૂત થાય છે—પડવા દેતા નથી તે ધર્મ મને શરણભૂત છે. ૪૫. ૩૪ જે ધર્મ સ્વર્ગ જે ઊર્ધ્વ લેાક ( દેવલેાક ) તથા અપવર્ગ જે માક્ષ તે અને પ્રકારના પુર જે નગર તેને મા જે પથ, તે માર્ગે ચાલવા માટે તત્પર થયેલા ભન્ય પ્રાણીઓને સા વાહ તુલ્ય માના ભયને હણનાર તથા સંસાર રૂપ જે અટવી તેનું ઉદ્દઘન કરાવવામાં સમય હાય તે ધર્મનું મને શરણુ હા. ૪૬. दुःकृतगद्वारमाह— આ પ્રમાણે ચાર શરણુ સ્વીકારવા રૂપ પાંચમુ દ્વાર કહ્યું. હવે દુષ્કૃત્યની ગર્હા–નિંદા કરવારૂપ છઠ્ઠું દ્વાર ચાર ગાધાવડે કહે છે:— एवं चउह्नं सरणं पवन्नो, निव्विन्नचित्तो भवचारगाओ । जं दुक्कडं किंपि समरकमेसिं, निंदामि સન્નાના અહં નિર્દે॥ ૪૭ ॥ ' एवं चउद्धं • एवं अमुना प्रकारेण चतुर्णां अर्हदादीनां शरणं प्रपन्नः सन् निर्विण्णं निर्वेदमापन्नं चित्तं मनो यस्य स तथा कुतः ? भवः संसारः स एव चारको गुप्तिगृहं, तस्मात् यत् दुःकृतं दुष्टं समाचीर्णं मयेति । किञ्चिदपि खल्पमपि समक्षं ससाक्षि यथा स्यात्तथा, एषामर्हदादीनामिति । निन्दामि सर्वमपि ऐहिकं पारत्रिकं वाऽहमिति तत् इदानीमस्मिन् प्रस्तावेऽन्तं काललक्षणे | ४७| Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધના સૂત્ર ૩૫ ગાથાર્થ –ઉપર કહ્યા પ્રમાણે ચાર શરણને અંગીકાર કરનારો હું કે જેનું મન આ સંસારરૂપ જે બંદીખાનું ( ગુમિગૃહ) તેનાથી ઉદ્વિગ્ન થયેલું છે–નિર્વેદને-ખેદને પામેલું છે તે અરિહંતાદિ ચારેની સમક્ષ જે કાંઈ નાનું યા મોટું દુષ્કૃત્ય કર્યું હેય-આચર્યું હોય આ ભવ સંબંધી કે પરભવ-પાછળના ભાવ સંબંધી તે સર્વને અત્યારે અંતકાળ સમયે નિંદું છું. ૪૭ जंइत्थ मिच्छत्तविमोहिएणं,मए भमंतेण कयं कुतित्थं मणेण वायाइ कलेवरेणं,निंदामि सव्वं पि अहं तमिहि 'जं इत्थमिच्छत्तविमोहिएणं० यत् अत्र भवे उपलक्षणात्प. स्त्रापि मिथ्यात्वमाभिग्रहिकादि तेन विमोहितेन मूढेन मया भ्रमता इतस्ततः पर्यटता कृतं आराधितं कुतीर्थ हरिहरादिकुदेवस्थानं मनसा वचसा कायेन च उपलक्षणात् कारितं, अनुमतं, अन्येपानुपदिष्टं च । तन्निन्दामि इत्यादि पूर्ववत् ॥ ४८ ॥ ગાથાર્થ –અભિગ્રહિકાદિ મિથ્યાત્વથી મહિત થયેલા મેં મૂઢે આ સંસારમાં આમતેમ ભટકતાં આ ભવે અને ઉપલક્ષણ ? પરભવે પણ જે કાંઈ કુતીર્થ–હરિહરાદિ કુદેવના સ્થાન તેની આરાધના મનથી, વચનથી કે કાયાથી કરી હોય, ઉપલક્ષણથી કરાવી હોય, અનુદી હોય કે બીજાને ઉપદેશી હેય તે સર્વને હું હિંદુ છું. ૪૮. पच्छाइओजं जिणधम्ममग्गो, मए कुमग्गो . Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત पयडीकओ जं।जाओअहं जं परपावहऊ, निंदामि सव्वंपि अहं तमिहि ॥ ४९ ॥ 'पच्छाइओ जंजिणधम्म० प्रच्छादित उन्मार्गप्ररूपणया प्रच्छन्नीकृतः । यत् जिनधर्ममार्गो ज्ञानदर्शनचारित्ररूपः मया कुमार्गः स्नानयागहोमादिः प्रकटीकृतो लोकानां पुरत इति गम्यं यत् जातोऽहं यत् परेषां पापहेतुर्मिथ्यात्वाविरत्यादिसंबनेन प्रसङ्गदोषापत्त्या निन्दामीत्यादि पूर्ववत् ज्ञेयम् ॥ ४९ ॥ ગાથાર્થ–મેં આ ભવમાં કે પરભવમાં જૈનધર્મને માર્ગ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ રૂપ તેનું ઉન્માર્ગપ્રરૂપણાદિવડે પ્રચ્છાદનઆચ્છાદન કર્યું હોય તેને ઢાંકી દીધું હોય અને સ્નાન યાગહેમાદિ જે કુમાર્ગ તેનું મેં જે પ્રકટીકરણ કર્યું હેય-લક પાસે તેની પ્રરૂપણા કરી હોય તેથી હું જે અન્ય જીવને મિથ્યાત્વ, અવિરતિ વિગેરેના સેવનરૂપ પાપના કારણભૂત પ્રસંગદેષાદિ વડે થયે હઉ તે સર્વ પાપને અત્યારે હું નિંદું છું. ૪૯. ___ जंताणि जं जंतुदुहावहाई, हलउस्कलाईणि मए कयाइं । जं पोसिअंपावकुडुंबयं च, निंदामि सव्वंपि अहं तमिहि॥ ५० ॥ ___ 'जंताणि जं जंतुदुहा० यन्त्राणि पापोपकरणानि यत् जन्तूनां प्राणिनां दुःखानि मारणकुट्टनकंडनादीनि ते आवहन्ते Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસૂત્ર ददते यानि तानि तथा हलोदूखलादीनि तत्र हलं उदूखलो धान्यकंडनक्षेपणस्थानं तदादीनि मया कृतानि कारितानि अनुमतानि स्वार्थे परार्थे वा इति गम्यम् । यत्पोषितं अन्नपानादिदानेन पापहेतु कुटुम्बकं पुत्रकलत्रस्वजनपरिजनादि रागद्वेषाद्याकुलितेन चः पुनरर्थे । निन्दामीत्यादि पूर्ववत् । द्वारम् ॥ ६ ॥५०॥ 39 ગાથા:—પ્રાણીઓને દુ:ખના કારણભૂત યંત્રા પાપાપકરણા કે જે પ્રાણીઓને મારણ, કુટ્ટન, ખંડનાદિના ઉપયેાગમાં આવે છે તેવા હળ અને ઉર્દૂખળ-હળ જમીનને ખેાદનાર અને ઉખળ ધાન્યને ખંડન ક્ષેપણ કરનાર ઇત્યાદિ અધિકરણા મેં જે મારે માટે કે અન્યને માટે કર્યા હાય, કરાવ્યા હાય કે અનુમાદ્યા હાય તે સર્વાંને તેમ જ પાપના હેતુભૂત કુટુંબ- સ્રી પુત્ર સ્વજન પરિજનાદિ તેનું રાગદ્વેષાદિવડે આકુલિત ચિત્તવાળા થઈને અન્નપાનાદિ વડે પોષણ કર્યુ હોય તે સર્વ દુષ્કૃત્યને હું નિંદુ છું. ૫૦. सुकृतानुमोदनाद्वारमाह આ પ્રમાણે છઠ્ઠું દ્વાર દુષ્કૃતતન દારૂપ કહ્યું. હવે સાતમું સુકૃતની અનુમાઢનારૂપ દ્વાર ચાર ગાથાવડે કહે છે: ――― जिनभवणबिंबे पुत्थयं संघसरूवाइँ सत्तखित्तीए । जं वविअं धणबीअं, तमहं अणुमोअए सुकयं ॥ ५१ ॥ ' जिनभवण विंबपुत्थय० जिनप्रासादो जिनभवनं १, तस्य करणं कारापणं च । जिनबिम्बं जिनप्रतिमा २, पुस्तकं सिद्धान्तो Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત पकरणं ३, साधु ४ साध्वी ५ श्रावक ६ माविका ७ रूपसङ्घः, एतद्रूपायां सप्तक्षेत्र्यां मयेति गम्यम् । यदुप्तं धनं द्रव्यं तदेवं धर्मवृद्धिहेतुत्वाद्वीजमिव बीजं तदहमनुमोदयामि प्रशंसनया वृद्धि नयामि सुकृतं पुण्यकार्यमिति ॥ ५१ ॥ ____uथार्थ:-MAILe (for an), तेनु ४२७ने ४२. ११, सिनम ( लिनप्रतिभा ) नवी मरावी २, पुस्त (सिद्धांतो५४२६१ ) 3, साधु, सावी, श्राप, श्रीवि॥३५ यतुविध સઘ (૪ થી ૭)-એતદ્રુ૫ સાત ક્ષેત્રમાં મેં જે દ્રવ્ય ધર્મવૃદ્ધિના હેતુભૂત હોવાથી બીજરૂપે વાગ્યું હોય-વાપર્યું હોય તેને હું અનુમોદું છું, પ્રશંસાવડે તે સુકૃતને વૃદ્ધિ પમાડું છું. પા. जं सुद्धनाणदंसणचरणाइं भवण्णवप्पवहणाइं। सम्ममणुपालिआई, तमहं अणुमोअए सुकयं ॥५२॥ _ 'जं सुद्धनाणदसण. यत् शुद्धज्ञानदर्शनचारित्राणि भव एवार्णवः समुद्रः तदुत्तारे प्रवहणानीव यानपात्राणीव यानि यानि तथा सम्यगविधिनाऽनुपालितानि यथोक्तविधिनाऽऽराधितानि तदहमनुमोदयामि सुकृतमित्यादि प्रागिव ।। ५२ ॥ ગાથાર્થ – શુદ્ધ જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ મેક્ષમાર્ગ ભવા –ભવ જે સંસાર તદ્રુપ સમુદ્ર તેમાં પ્રવહણ તુલ્ય-તેનાથી પાર ઉતારનાર તેને મેં સભ્ય વિધિપૂર્વક–જે પ્રમાણે આરાધવાને કહ્યો છે તે પ્રમાણે આરાધે હોય તેને તે સુકૃત્યને હું અનુમેહું છું. પર. Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસુત્ર जिणसिद्धसूरिउवज्झायसाहुसाहम्मिअप्पवयणेसु । जं विहिओ बहुमाणो, तमहं अणुमोअए सुकयं ॥५३ ___ 'जिणसिद्धसूरिउवज्झाय जिनास्तीर्थकृतः, सिद्धाः मुक्तिप्राप्ताः, सूरयः आचार्याः, उपाध्यायाः एकादशाङ्गसूत्रपाठकाः, साधवः सप्तविंशतिगुणधारकाः, साधर्मिकाः समानधर्मिणः, प्रवचनं द्वादशाङ्गरूपं, एतेषु पदेषु यद्विहितो निष्पादितः बहुमानो वर्णसञ्जननादिः, तदहमनुमोदयामि, सुकृतमिति प्रागिव ॥५३॥ ગાથાર્થ –જિન તે તીર્થકર, સિદ્ધ તે મુક્તિ પામેલા જી, સૂરિ તે આચાર્ય, ઉપાધ્યાય તે અગ્યાર અંગરૂપ સૂત્રના પાઠક-ભણાવનાર, સાધુ સત્તાવીશ ગુણને ધારણ કરનારા, સાધમિક તે સમાન ધર્મવાળા, પ્રવચન દ્વાદશાંગરૂપ, એટલા પદ–સ્થાનને વિષે મેં જે કાંઈ બહુમાન તેમના વર્ણવાદ-પ્રશંસા વિગેરે કરવાવડે કર્યું હોય તે સુકૃતને હું અનુદું છું. પ૩. सामाइअचउवीसत्थयाइ आवस्सगंमि छन्भेए। जं उज्जमिअं सम्म, तमहं अणुमोअए सुकयं ॥५४ 'सामा० सामायिकं देशविरतिसर्वविरतिरूपं, चतुर्विंशतिस्तवो द्वितीयावश्यकं, आदिशब्दाद्वन्दनकप्रतिक्रमणकायोत्सर्गप्रत्याख्यानपरिग्रहः एतस्मिन् षड्भेदे आवश्यके अवश्यकर्त्तव्ये यद् उद्यमितं. मयेति गम्यम् । सम्यक् निःकपटवृत्त्येत्यर्थः । तदहमनुमोदयामि सुकृतमिति प्रागिव ।। ५४ ॥ द्वारम् ७ ॥ EMATICHR HITY Page #49 -------------------------------------------------------------------------- ________________ " શ્રી સેમસરિવિરચિત. ગાથાર્થ–સામાયિક દેશવિરતિ સર્વવિરતિરૂપ પ્રથમાવશ્યક, ચતુર્વેિશતિ સ્તવ-વર્તમાન ચોવીશીને ૨૪ તીર્થકરની સ્તવનારૂપ બીજું આવશ્યક, આદિ શબ્દથી વંદનક, પ્રતિક્રમણ, કાર્યોત્સર્ગ ને પ્રત્યાખ્યાનને ગ્રહણ કરવા. એ રીતે છ પ્રકારના અવશ્ય કર્તવ્યરૂપ આવશ્યક તેને વિષે મેં જે ઉદ્યમ કર્યો હોય. તેનું નિષ્કપટ વૃતિથી સમ્યફ પ્રકારે આરાધન કર્યું હોય તે સુકૃતને હું અનુમોદુ છું. ૫૪. शुभभावनाद्वारमाह એ પ્રમાણે સુકૃતની અનુમોદના રૂપ સાતમું દ્વાર કહ્યું. હવે શુભ ભાવનારૂપ આઠમું દ્વાર ચાર ગાથાવડે કહે છે – पुवकयपुन्नपावाणि, सुरकदुकाण कारणं लोए। न य अन्नो कोवि जणो, इअमुणिउं कुणसु सुहभावं। _ 'पुवकय पुनपावा० पूर्वकृतपुण्यपापे पूर्वभवविहितसुकृतदुःकृते सुखदुःखयोः कारणं हेतुलॊके इह जगति वर्तते न चास्ति अन्यः कोऽपि जनो देवोऽसुरादिः मातापित्रादिर्वा तयोः कारणम् । इति मत्वा मनसि विभाव्य । त्वं कुरुष्व शुभभावं अप्रशस्तमनोनिराकरणेनेति ॥ ५५ ॥ ગાથાર્થ –આ લોકમાં સુખ-દુઃખની પ્રાપ્તિના કારણભૂત પૂર્વ ભવમાં કરેલા પુણ્ય-પાપ અથવા સુકૃત-દુકૃત જ છે, બીજું કે અન્ય દેવો કે માતા-પિતા વિગેરે તેના કારણ નથી. આ પ્રમાણે મનમાં વિચારીને અપ્રશસ્ત મનને દૂર કરી તું શુભ ભાવ ધારણ કર. પા. . Page #50 -------------------------------------------------------------------------- ________________ થી આરાધનાસુત્ર पुत्विं दुश्चिण्णाणं, कम्माण वेइआण जं मुस्को। नपुणो अवेइआणं, इय मुणिउं कुणसुसुह भावं।५६। 'पुचि दुषिणाणं० पूर्वजन्मसु दुवीर्णानां दुरनुष्ठितानां कर्मणां शुभाशुभानां वेदितानां निर्जीर्णानां यन्मोक्षो भवतीति शेषः । न पुनरवेदितानां अनिर्जीर्णानां क्षयमप्राप्तानां, इति मत्वेत्यादि पूर्ववत् ।। ५६ ॥ ગાથાથ-પૂર્વભવમાં કરેલા દુર્ણ-દુરષિત જે શુભાશુભ કર્મ તેને વેદવાવ-નિર્જરવાવડે જ મોક્ષ થાય છે, તેવા વિના- નિર્યા વિના-ક્ષય પમાડ્યા વિના માફ થતું નથી. આવા પ્રકારે જાણીને શુભ ભાવ મનમાં ભાવ. ૫૬. जं तुमए नरए नारएण, दुकं तितिरिकअंतिरकं। तत्तो कित्तिअमित्तं, इअ मुणिउं कुणसु सुहभावं ॥५७ यत् त्वया नरके नारकेण नारकभवोत्पमेन सता दुःखमसातं तितिक्षितं सोढमनुभूतमिति तीक्ष्णं कटु ततो दुःखात् कियदेतन्मात्रं ज्वरादिसमुत्थं, इति मत्वेत्यादि पूर्ववत् ॥ ५७ ॥ ગાથાર્થ –જે તે તારા જીવે પૂર્વે નારકપણે ઉત્પન્ન થઈને અસાતાજન્ય તીક્ષણ-કટુ દુઃખ અનુભવેલ છે–સહન કરેલ છે તે દુખની પાસે આ ભવમાં પ્રાપ્ત થતા વરાદિ વ્યાધિજન્ય દુખ 'કિયન્માત્ર છે? શું ગતિના છે? આ પ્રમાણે જાણુને શા आपने ४२. १७. Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત जेण विणा चारित्तं, सुअं तवं दाणसीलमवि सव्वं । कासकुसुमं व विहलं, इअमुणिउं कुणसु सुहभावं ५८ ‘जेण विणा चारित्तं० येनेति द्वितीयार्थे तृतीया । यं भावं विना चारित्रं श्रुतं तपो दानं च, शीलमपि सर्व पुण्यकृत्यं काश इषीका तस्य कुसुमं पुष्पं तदिव विफलं फलरहितं भवति, इति मत्वा कुरु शुभभावं भावेनैव कृतं सर्वपुण्यकृत्यं सफलमिति भावः । द्वारम् । ८.॥ ५८ ॥ ગાથાર્થ-જે શુભ ભાવ વિના ચારિત્ર, શ્રત, તપ, દાન અને શીલ વિગેરે સર્વ ધર્મકરણી કાસના કુસુમ (પુષ) ની જેમ નિષ્ફળ છે-ફળ રહિત છે. એમ જાણીને તું શુભ ભાવ ઉત્પન્ન કર કે જે શુભ ભાવવડે કરેલું સર્વ પુણ્ય કૃત્ય સફળ થાય. ૫૮. अथानशनद्वारमाह- . આ પ્રમાણે શુભ ભાવ ઉત્પાદન કરવારૂપ આઠમું દ્વાર કહ્યું. હવે નવમું અનશનદ્વાર ચાર ગાથાવડે કહે છેजं भुंजिऊण बहुहा, सुरसेलसमूहपवएहितो। तित्ती न एव पत्ता, तंचयसु चउबिहाहारं ॥ ५९॥ जं झंजिऊण बहुहा० यमाहारं भुक्त्वाऽऽस्वाद्य बहुधा बहुमिः प्रकारैः सुरशैलो मेरुस्तेषां समूहः समुदायः । स इव ये पर्वतास्तत्प्रमाणाः पर्वताः इत्यर्थस्तेभ्योऽप्यधिकमिति . Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસૂત્ર गम्यम् । तृप्तिः सन्तुष्टिः, त्वया न प्राप्ता नासादिता तमाहारं अशनादिभेदतः चतुःप्रकारमपि त्वं त्यजेति सम्बन्धः ॥ ५९ ॥ ગાથાર્થ –હે જીવ! તેં સુરશેલ જે મેરુપર્વત તેના સમુદાયરૂપ પર્વતે તેથી પણ અધિક અશનાદિક ચાર પ્રકારના આહાર ભેગવ્યા છે– બાધા છે, પણ તેથી તને તૃપ્તિ થઈ નથી તેથી હવે તું તે ચારે પ્રકારના આહારને તજી દે. ૫૯. जो सुलहो जीवाणं, सुरनरतिरिनरयगइचउक्के वि । मुणिउंदुलहं विरई, तं चयसुचउविहाहारं ॥६०॥ _____ जो सुलहो जीवाणं० य आहारः सुलभः सुप्रापः जीवानां प्राणिनां सुरा देवाः, नरा मनुष्याः, तिर्यचो जलचरादिभेदाः, नारकाः प्रतीताः। एतल्लक्षणगतिचतुष्कऽपि 'मुणिउंति' इति ज्ञात्वा मनसा विभाव्य, दुर्लभां दुःप्रापां च विरतिं, तत्परित्यागं, तमाहारं त्यज चतुर्द्धाऽपि इति. पूर्ववत् ॥ ६० ॥ थार्थ:-वोने सु२ (वाति), न२ ( मनुष्यजाति), તિર્યંચ (જળચરાદિ તિર્યંચગતિ) અને નારકગતિ કે જે પ્રસિદ્ધ છે એ ચારે ગતિમાં જે આહાર સુલભ છે, સુપ્રાપ્ય છે તેમ જ તેના ત્યાગરૂપ વિરતિ દુર્લભ છે–દુપ્રાપ્ય છે એમ સમજીને તે ચારે २ना माहारने त है. ६०. छज्जीवनिकायवहे, अकयंमि कहंपि जो न संभवइ। भवभमणदुहाहारं, तं चयसु चउव्विहाहारं ॥६१॥ Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી સામસૂરિવિરચિત ' छज्जीवनिकायवहे० ' पृथिव्यादयः षड्विधा जीवनिकायाः जीवसमुदायास्तेषां वधे विनाशे अकृते, अकारिते, अननुमते च कथमपि केनापि प्रकारेण य आहारी न सम्भवति नो जायते । भवेषु भ्रमणं भवभ्रमणं, तत्सम्बन्धीनि यानि दुःखानि तेषामाघारं एवंविधं, आहारं त्यजेति पूर्ववत् ॥ ६१ ॥ ४४ ગાથાઃ—જે ચાર પ્રકારને આહાર પૃથિવ્યાદિ છ પ્રકા રના જીવસમુદાયના વિનાશ (વધ ) કર્યા વિના, કરાવ્યા વિના કે અનુÀાદ્યા વિના કાઇ પણ પ્રકારે પ્રાપ્ત થતા નથી અને જે ભવભ્રમણ સંબંધી જે દુઃખ તેના આધારભૂત છે-કારણભૂત છે તેવા આહારને હે જીવ! તું તજી દે. ૬૧. चत्तंमि जंमि जीवाण, होइ करयलगयं सुरिंदत्तं । सिद्धिसुहं पिअ सुलहं, तं चयसु चउव्विहाहारं । ६२ 'चत्तंमि जंमि जीवाण०' त्यक्ते भावतः प्रत्याख्याते यस्मि नाहारे जीवानां प्राणिनां भवति जायते करतलगतं हस्तमध्यगतं सुरेन्द्रत्वं सुराधिपतित्वं सिद्धिसुखमपि च क्रमेण मुक्तिसुखमपि सुलभं सुप्रापं भवति, तमाहारं त्यजेति प्रागिव । द्वारम् | ९ ||६२|| ગાથા:—જે ચાર પ્રકારના આહારનું ભાવપૂર્વક પ્રત્યાખ્યાન કયે સતે તેના ત્યાગ કર્યો સતે જીવાને સુરાધિપતિપણું ( દેવેદ્રપણું ) અને સિદ્ધિસુખ પણ હસ્તમધ્યગત હાથમાં આવે. લાની જેવું સુલભ થાય છે તેને એટલે ચારે પ્રકારના આહારના त्यागने तु ४२-तेने त . १२. Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસુત્ર पश्चनमस्कारस्मरणद्वारमाहઆ પ્રમાણે નવમું અનશનદ્વાર કહ્યું. હવે દશમું પંચનમસ્કારના સ્મરણરૂપ દ્વાર કહે છે – नाणाविहपावपरायणोवि जं पाविऊण अवसाणे । जीवो लहइ सुरत्तं, तं सरसु मणे नमुक्कारं ॥६३॥ 'नाणाविहपावपरायणोवि०' नानाप्रकारपापतत्परोऽपि यं नमस्कारं प्राप्य पाठतोऽनुस्मरणतश्च, अवसाने आयुषोऽन्ते मरणवेलायामित्यर्थः । जीवः प्राणी लभते प्रामोति सुरत्वं देवत्वं, तं स्मर ध्यायस्व मनसि चित्ते चिन्तय नमस्कारं मूलमन्त्रम् ॥६॥ ગાથાર્થ –જે નમસ્કારરૂપ મૂળ મંત્રને તેના પાકરૂપ અનુસ્મરણને આયુષ્યને છેડે ભવાંત સમયે પામીને નાનાપ્રકારના પાપમાં તત્યાર પ્રાણી પણ દેવપણાને પામે છે તે નમસ્કાર મહામંત્રનું તું મનમાં ધ્યાન કર-ચિતવ. ૬૩. जेण सहारण गयाण, परभवे सम्भवन्ति भविआणं । मणवंछिअसुस्काइं, तं सरसु मणे नमुक्कारं ॥६४॥ 'जेण सहाएण गयाण. येन नमस्कारेण सख्या सता साहाय्यदात्रा गतानां प्राप्तानां परभवेऽन्यजन्मनि जीवानां सम्भवन्ति संपधन्ते भव्यानां मोक्षगमनयोग्यानां मनोवाञ्छित Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસરિવિરચિત सौख्यानि ऐहिकानि पारत्रिकाणि वा तं नमस्कारं महामन्त्रं मनसि चिचे सर ध्यायस्वेति ॥ ६४ ॥ ગાથાર્થ –મોક્ષગમન યોગ્ય ભવ્યપ્રાણીઓને અંત સમયે નમસ્કાર મંત્રના શ્રવણની સહાય મળવાથી પરભવમાંઅન્ય જન્મમાં મનવાંછિત સુખની–આ ભવસંબંધી ને પરભવ સંબંધી સુખની પ્રાપ્તિ સંભવે છે તે નમસ્કાર મહામંત્રનું તું મનમાં ધ્યાન કર૬૪ सुलहाओ रमणीओ, सुलहं रजं सुरत्तणं सुलहं । इक्कुच्चिअ जो दुलहो, तं सरसु मणे नमुक्कारं ॥६५॥ ___'सुलहाओ रमणीओ० सुलभाः सुप्रापा रमण्यो मनोऽनुकूलास्त्रियो मुख्यकामागभूताः, सुलभं राज्यं प्रतिभवं, देवत्वमपि सुलभ बालतपोऽकामनिर्जरादिभिः, परमेक एव यः श्रीनमस्कारः अवणतोऽपि दुर्लमो दुःप्रापः, तं नमस्कारं स्मर इत्यादि पूर्ववत् ६५ ગાથાર્થ –બળત૫ (અજ્ઞાન કદરૂપ) અને અકામ નિજેરાદિકવડે કામના મુખ્ય અંગભૂત રમણીઓની પ્રાપ્તિ સુલભ છે, દરેક ભવમાં રાજ્યની પ્રાપ્તિ પણ સુલભ છે અને દેવત્વ પણ સુલભ છે પરંતુ એક નમસ્કાર મહામંત્રનું શ્રવણ દુર્લભ છે તેથી તું તે પંચ નમસકારરૂપ મહામંત્રનું સ્મરણ કર. ૬૫. लखंमि जंमि जीवाण, जायए गोपयंव भवजलही। सिवसुहसचंकारं, तं सरसु मणे नमुक्कारं ॥ ६६ ॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસુત્ર 'लमि० लब्ध प्राप्ते श्रवणतोऽपि यस्मिन् नमस्कारे जीवानां जन्तूनां जायते भवति गोःपदमिव अतीव लघुजलाशयमिव भवजलधिः संसारसमुद्रः मोक्षसुखप्राप्तये सत्यङ्कारमिव सत्यङ्कारः, सचंकार, इति तं नमस्कारं स्मर मनसि चिन्तयेत्यादि पूर्ववत् ॥ ६६ ॥ -- ગાથા –જે નમસ્કારમંત્ર પ્રાણીને શ્રવણવડે પણ પ્રાપ્ત થયે સતે આ સંસારરૂ૫ સમુદ્ર જે પારાવાર છે તે ગષ્પદ જેઅતીવ લઘુ જળાશય (ખાબોચીયા) જેવો થાય છે અને મોક્ષસુખની પ્રાપ્તિમાં જે સત્યકાર જેવો-કેલ આપવા જેવો છે તે નમસ્કારમંત્રનું હે જીવ! તું મનમાં સ્મરણ કર. દદ पंचपरमिद्विसमरणपरायणो पाविऊण पंचत्तं ॥ पत्तो पंचमकप्पमि, रायसीहो सुरिंदत्तं ॥ ६७ ॥ ___पंचपरमिट्ठिसमरण पंचपरमेष्ठिस्मरणपरायणः श्रीनमस्कारमहामन्त्रध्याने तत्परस्तदेकमनाः प्राप्यासाद्य पञ्चत्वं मरणं, प्राप्तः पञ्चमे स्वर्गे ब्रह्मलोकनामके राजसिंहकुमारः सुरेन्द्रत्वं सकलविमानाधिपतित्वं चतुदर्शसागरायुषा ॥ ६७ ॥ ગાથાર્થ–પંચપરમેષ્ઠિના સ્મરણમાં પરાયણ–તત્પર-શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન કરનાર-તેમાં એકચિત્ત થયેલ રાજસિંહકુમાર, પંચત્વને (મરણને) પામીને પાંચમા બ્રહ્મ દેવેલેકમાં ઈપણને તેમ જ, ચૌદ સાગરેપમના આયુષ્યને પ્રાપ્ત થયેલ છે. ૬૭. *, Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમસૂરિવિરચિત तप्पत्ती रयणवई, तहेव आराहिऊण तक्कप्पे । सामाणिअत्तं पत्ता, तओचुआ निव्वुइस्संति ॥६॥ 'तप्पत्ती रयणवई० तत्पत्नी तद्भार्या रत्नवतीनाम्नी पट्टराज्ञी तथैव तेनैव प्रकारेणासेव्य आराध्याराधनां विधाय तत्कल्पे तस्मिमेव देवलोके सामानिकत्वमिन्द्रसामानिकत्वं प्राप्ता, ततश्चुतौ महाविदेहक्षेत्रे सुकुलेऽवतारं प्राप्य द्वावपि निवृति प्राप्स्यतः॥६८॥ ગાથાર્થ –તેની પત્ની-પટરાણી રત્નાવતી પણ તે જ રીતે નમસ્કાર મહામંત્રનું આરાધન–સેવન કરીને તે જ દેવલોકમાં તે ઈદના સામાનિક દેવપણાને પામેલ છે. તે બંને ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સુકુળમાં અવતરીને-મનુષ્યપણું પામીને મોક્ષ सुमने प्रास ४२ये. १८.. द्वारदशकार्य निगमयन्नाहઉપર પ્રમાણેના દશ દ્વારના નિગમન માટે કહે છે – एवं गुरुवइटुं, पजंताराहणं निसुणिऊणं । वोसट्ठसवपावो, तहेव आसेवए एसो ॥ ६९॥ 'एवं गुरुवइटुं० एवं अमुना प्रकारेण गुरुणोपदिष्टां पर्यन्ता.... राधनां आराधनाग्रन्थपद्धति निशम्य मनसा विमाव्य भव्यः व्युत्सृष्टानि प्रत्याख्यातानि समस्तपापानि येन एवंविधः सन् तथैव पूर्वोक्तप्रकारेण आसेवते तथैव रीत्या तिष्ठते, एष प्रत्यक्षः६९ Page #58 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધનાસવ “ ગાથાર્થ –ઉપર પ્રમાણે ગુરુમહારાજે કહેલી–પર્યત આરાધનાને-આરાધના ગ્રંથની પદ્ધતિને સાંભળીને-મનમાં ધારણ કરીને ભવ્ય જીવ સિરાવ્યા છે સર્વ પાપ જેણે એવો થયે સત તેવી જ રીતે-પૂર્વોક્ત પ્રકારે ધર્મનું સેવન કરતા સતે વિચારે છે–રહે છે. ૨૯सिरिसोमसूरिरइअं, पजंताराहणं पसमजणणिं । जे अणुसरंति सम्मं, लहति ते सासयं सोकं ॥७०॥ 'सिरि० श्रीसोममूरिरचितां गाथाबन्धेन बर्दा पर्यन्ता. राधनां प्रशमजननीमुपशमोत्पादयित्रीं येऽनुसरन्ति सम्यक् प्रवृ. स्या प्रवर्चते ते सम्यक् लभन्ते शाश्वतं सौख्यं मोक्षप्राप्तिलक्षणमिति यायाक्षरार्थलेशः ॥ ७० ॥ ॥ इति पर्यन्ताराधनासूत्रम् ॥ इति पर्यन्तापधनासूत्रस्य गाथाक्षरार्थः संपूर्णः । ગાથાર્થ:--શ્રી સમસૂરિએ ગાથાના પ્રબંધે રચેલી પ્રથમ સુખને-ઉપશમને ઉત્પન્ન કરનારી આ પર્યતારાધનાને જે ભવ્ય છ અનુસરે છે સમ્યક પ્રકારે પ્રવૃત્તિ કરે છે તે છે શાશ્વત સુખ જે મોક્ષસુખ તેને પ્રાપ્ત કરે છે. ૭૦. وفجنس محاومدفعجعحعبعبعضيم .. 3 ઈતિ શ્રી પર્યતઆરાધના સૂવાનુવાદ ૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી આરાધના સૂત્ર પયન્ના ઉપરથી બનાવેલુ श्री विनयविजयोपाध्यायविरचित શ્રી પુન્યપ્રકાશનું સ્તવન દુહા સકલસિદ્ધિદાયક સદા, ચાવીશે જિનરાય; સહગુરુ સામિની સરસતી, પ્રેમે પ્રશ્ન પાય. ત્રિભુવનપતિ ત્રિશલાતણ્ણા, નંદન ગુણુ ગંભીર; શાસન નાયક જગ જયા, વમાન વડવીર. એક દિન વીર જિષ્ણુ દને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગાતમસ્વામ. મુક્તિમાર્ગ આરાધીએ, કહા કિણુ પે અરિહંત સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવત. ૪. અતિચાર આળાઇએ, ત્રત ધરીએ ગુરુસામ; જીવ ખમાવા સયળ જે, ચેાનિ ચેારાશી લાખ. ૫. વિધિશું વળી વાસરાવીએ, પાપસ્થાન અઢાર; ચાર શરણુ નિત્ય અનુસરા, નિંદા રિશ્તાચાર. થુલ કરણી અનુમાદીએ, ભાવ ભલેા મન આણુ; અણુસણ અવસર આદરી, નવપદ જપા સુજાણુ. ૭. 3. {. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુન્યપ્રકાશ રાવન શુભ ગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર ચિત આણીને આદર, જેમ પામે ભવ પાર. ૮. ઢાળ ૧ લી (એ ઇિડી કહાં રાખી–એ દેશી) " જ્ઞાન દરિશણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણ ઈહ ભવ પરભવના, આળાઈએ અતિચાર રે પ્રાણ ! જ્ઞાન ભણે ગુણ ખાણ, વીર વદે એમ વાણી રે પ્રારા ૧. એ આંકણી. ગુરુ. એળવીએ નહિ ગુરુ વિનયે, કાળે ધરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સૂધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા. ૨. જ્ઞાનપગરણ પાટી, પથી, ઠવણ નકારવાળી, તેહ ત કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા. ૩. ઈત્યાદિક વિપરીતાણાથી, જ્ઞાન વિરાઇયું જે આભવ પરભવ વળી રે ભે ભવ, મિચ્છા દુક્કડ તેહ રે. પ્રા. ૪. સમકિત શુદ્ધ જાણે, . વીર વદે એમ વાણું છે. પ્રા. સજિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાખ સાધુતણી નિંદા પરિહરજે, ફળ સંદેડ મ રાખ છે. પ્રા. સ૫. મૂઢપણું છ3 પરશંસા, ગુણવંતને આદરીએ, સામીને ધરમે કરી થિરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રાસ. ૬. સંઘ ચૈત્ય પ્રસાદતણે જે, અવર્ણવાદ મન લેખે દ્રવ્યદેવકે જે વિણસાડ્યો, વિણસંતાં ઉવેખે રે. પ્રા. સ. ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, સમતિ ખંડથું જેહઆભવ મિચ્છા પ્રા. ૮. ચારિત્ર લે ચિત્ત આણું. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુતણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા. ચા. ૯ શ્રાવકને ધરમે સામાયક, Page #61 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી વિનયવિજયવિરચિત પોસહમાં મન વાળી, જે જયણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ચા. ૧૦. ઇત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર કેળ્યું જેહ આ ભવ મિચ્છા. પ્રા. ચા. ૧૧. બારે ભેદે તપ નવિ દીધે, છતે જોગે નિજ શક્તિ, ધર્મે મન વચ કાયા વીરજ, નવિ ફેરવીયું ભગતે રે. પ્રાચા૧૨. ત૫ વીરજ આચારે એણે પરે, વિવિધ વિરાધ્યા જેહ, આ ભવ૦ મિ. પ્રા. ચા. ૧૩. વળી, વિશેષે ચારિત્રકેરા, અતિચાર આળોઈએ; વિરજિનેશર વયણ સુણીને, પાપ મેલ સની ધોઈએ છે. પ્રા. ચા. ૧૪. ઢાળ ૨ જી. (પામી સુગુરુ પસાય—એ દેશી.) પૃથ્વી પાનું તેલ, વાયુ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યાં એ. ૧. કરી કરસણ આરંભ, ખેત્ર જ ખેડીયાં, કૂવા તળાવ ખણાવીયા એ. ૨. ઘર આરંભ અનેક, ટાંકા ભેયર, મેડી માળ ચણાવી આ એ. ૩. લીંપણ શું પણ કાજ, એણી પરે પરપ, પૃથ્વીકાય વિરાધીયા એ. ૪. ધોયણ નાહણ પાણી, ઝીલણ અપકાય; છતી છેતી કરી દુહવ્યા એ. પ. ભાઠીગર કુંભાર, લેહ સોવનગરા, ભાડભુંજા લિહાળાગરા એ. ૬. તાપણુ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ રંગણ રાંધણ રસવતી એ. ૭. એણુ પરે કર્માદાન, પરે પરે કેળવી, તેલ વાયુ વિરાધિયા એ. ૮. વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાનફૂલ ફળ ચૂંટીયા એ. ૯. પંખ પાપડી થાક, શેકયાં સૂકવ્યાં, છેદ્યાં છુંઘાં આથી એ. ૧૦. અળશી ને એરંડ, ઘાણી ઘાલીને ઘણુ તિલાદિક પીલીયા એ. ૧૧. ઘાલી કેલમાંહે, પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાં એ. ૧૨. એમ એકેંદ્રી જીવ, હણ્યા હણાવીયા Page #62 -------------------------------------------------------------------------- ________________ થી પુન્યપ્રકાશ સ્તવન હતાં જે અનાદિયા એ. ૧૩. આ ભવ પરભવ જેહ, વળીયા ભભ તે મુજ મિચ્છાદકર્ડ એ. ૧૪. કુમી સરમીયા કડા, ગાડર ગડેલા એળ પૂરા અલસીમાં એ. ૧૫. વાળા જળ ચૂલ, વિચલિત રસતણા, વળી અથાણાં પ્રમુખના એ. ૧૬. એમ બેઈલી જીવ, જે મેં દુહવ્યા તે મુજ મિચ્છાદુક્કડં એ. ૧૭. ઉપેહી જૂ લીખ, માંકડ મકડા, ચાંચડ કીડી કુંથુઆ એ. ૧૮. ગદ્ધતિઓ ઘીમેલ, કાનખજુરીયા ગીગોડા ધનેડીયાં એ. ૧૯ એમ તઇદ્રી જીવ, જે મેં દુહવ્યા તે મુજ મિચ્છાદુક્કડં એ. ૨૦. માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કેલિયાવડા એ. ૨૧. ઢીંકણ વિછુ તીડ, ભમરા ભમરી, કેતાં બગ ખડમાંકડી એ. ૨૨. એમ ચૌરિદ્રી જીવ, જે મેં દુહવ્યા; તે મુજ મિચ્છાદુક્કડં એ. ર૩. જળમાં નાંખી જાળ રે, જળચર દુહવ્યા વનમાં મૃગ સંતાપીયા એ. ૨૪. પીડ્યા પંખી જીવ, પાડી પાસમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ. ૨૫. એમ પચેંદ્રી જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડં એ. ૨૬. ઢાળ ૩ જી. . (પ્રાણી વાણુ જિનતણીજીએ દેશી.) ફોધ લેભ ભય હાસ્યથી છે, બોલ્યા વચન અસત્ય; કૂડ કરી ધન પારકાં છે, લીધાં જેહ અદસ રે, જિનજી! મિચ્છાદુક્કડ આજ, તુમ સામે મહારાજ રે જિનજી! દેઈ સારું કાજ રે જિનજી!મિચ્છાદુક્કડ આજ. ૧. એ આંકણ. દેવ મનુજ તિર્યંચનાં છે, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસલંપટપણે છ, ઘણું વિડંખે દેહ રે. જિનજી ૨. પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મળી આથ; જે જીહાંની તે તીહાં રહી છે, કેઈ ન આવી સાથ રે. જિનજીક ૩. રયણ– Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી વિનયવિજયવિરચિત ભજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચે છે, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી૪. વ્રત લઈ વિસારીમાં છે, વળી ભાંગ્યાં પચ્ચખાણુ, કપટ હેતુ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ રે. જિનાજી પ ત્રણ ઢાળ આઠે દુહે છે, આળયા અતિચાર શિવગતિ આરાધનંતણે છે, એ પહેલે અધિકાર છે. જિનજીક ૬. હાળી ૪ થી ૫ (સાહેલડીની દેશી.) પંચ મહાવ્રત આદરે સાહેલડી રે, અથવા તે વ્રત બાર તે યથાશક્તિ દ્રત આદરી સાહેલડી રે, પાળે નિરતિચાર તે ૧. વ્રત લીધાં સંભારીએ સારુ, હૈડે ધરીય વિચાર તે શિવગતિ આરાધનતણે સા, એ બીજો અધિકાર તા. ૨. જીવ સેવે ખમાવીએ સાડ, નિ ચોરાશી લાખ તે મન શુદ્ધ કરી ખામણાં સા, કેઈશું રેષ ન રાખ તે. ૩. સર્વ મિત્ર કરી ચિંતા સારુ, કેઈ ન જાણે શત્રુ તે; રાગ દ્વેષ એમ પરિહરી સાઇ, કીજે જન્મ પવિત્ર છે. ૪ સામી સંઘ ખમાવીએ સાહ, જે ઉપની અપ્રીતિ તે, સજન કુટુંબ કરો ખામણ સારુ, એ જિનશાસન રીતિ તે. ૫. ખમીએ ને ખમાવીએ સા, એહ જ ધર્મનું સાર તો શિવગતિ આરાધનતણે સારુ, એ ત્રીજો અધિકાર છે. ૬. મૃષાવાદ હિંસા ચોરી સા., ધનમૂચ્છ મૈથુન તે ક્રોધ માન માયા તૃષ્ણા સાહ, પ્રેમ જ પશુન તે. ૭. નિંદા કલહ ન કીજીએ. સારુ, કૂડાં ન દીજે આળ તે; રતિ અરતિ મિથ્યા તને સા, માયાહ જંજાળ તે. ૮. ત્રિવિધ ત્રિવિધ સિરાવીએ સા., પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધનતણે, સા, એ ચોથે અધિકાર છે. ૯. Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુન્યપ્રકાશ સ્તવન ૧૫ ઢાળ ૫ મી ( હવે નિસુણા ...ાં આવીયાએ—એ દેશી. ) જનમ જરા મરણે કરી એ, એ સંસાર અસાર તેા; કર્યાં ક સહુ અનુભવે એ, કાઇ ન રાખણુહાર તા. ૧. શરણુ એક અરિહું તનું એ, શરણુ સિદ્ધ ભગવંત તા; શરણુ ધર્મ શ્રી જૈનના એ, સાધુ શરણુ ગુજીવંત તા. ૨. અવર માહ સવિ પરિહરી એ, ચાર શરણુ ચિત્ત ધાર તા; શિવગતિ આરાધનતણા એ, એ પાંચમા અધિકાર તા. ૩. આ ભવ પરભવ જે કર્યા એ, પાપ કર્યું કેઇ લાખ તા; આત્મસાખે તે નિંદીએ એ, પડિકમીએ ગુરુ સાખ તા. ૪. મિથ્યામતિ વર્તાવિયા એ, જે ભાખ્યા ઉત્સૂત્ર તા; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તા. ૫. ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણાં એ, ઘટી હુળ હથિયાર તા; ભવ ભવ મેળી મૂકીયાં એ, કરતાં જીવ સંહાર તા. ૬. પાપ કરીને પાષીયાં એ, જનમ જનમ પરિવાર તા; જનમાંતર પહેાત્યા પછી એ, કોઇએ ન કીધી સાર તેા. ૭. આ ભવ પરભવ જે કર્યા એ, એમ અધિકરણ અનેક તા; ત્રિવિધે ત્રિવિધ વાસરાવીએ એ, આણી હૃદય વિવેક તા. ૮. દુઃકૃતનિંદા એમ કરી એ, પાપ કરેા પરિહાર તે; શિવગતિ આરાધનતણૂા એ, એ છઠ્ઠો અધિકાર તેા. ૯. • ઢાળ ૬ ઠ્ઠી ( આદિ તું જોઇ લે આપણી–એ દેશી. ) ધનધન તે દિન માહુરા, છઠ્ઠાં કીધા ધર્મ; દાન શિયળ તપ આદરી, ટાળ્યાં દુષ્કર્મ, ધન૦ ૧. શેત્રુ ંજન િ તીની, જે કીધી Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિનયવિજયવિરચિત જાત્ર જુગતે જિનવર પૂછયા, વળી પાખ્યાં પાત્ર. ધન ર.પુસ્તક જ્ઞાન લખાવીયા, જિલઘર જિનચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન ૩. પડિકમણાં સુપરે કર્યો, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવજઝાયને, દીધાં બહુમાન. ધન૪. ધર્મકાજ અનુમોદીએ, એમ વારેવાર; શિવગતિ આરાધનતણો, સાતમો અધિકાર. ધન૫. ભાવ ભલે મન આણીએ, ચિત્ત આ ઠામ, સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન. ૬. સુખ-દુઃખ કારણ જીવને, કઈ અવર ન હોય; કર્મ આપે જે આચર્યા, ભોગવીએ એય. ધન. ૭. સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુન્ય કામ, છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮. ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનું સાર શિવગતિ આરાધનતણે, આઠમે અધિકાર. ધન ૯. લડી ૭ મી • “ ( રૈવતગિરિ ઉપરે–એ દેશી.) હવે અવસર જાણી, કરીએ સંલેખણ સાર, અણસણ આદરીએ, પચખી ચારે આહાર, લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિ:શંક; પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચીએ રંક, દુલહે એ વળી વળી, અણસણને પરિણામ; એકથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨. ધન ધના શાલિભદ્ર, બંધે મેઘકુમાર, અણસણ આરાધી, પામ્યા ભવનો પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધનકેરે, એ નવમો અધિકાર. ૩. દશમે અધિકારે, મહામંત્ર નવકાર મનથી નવિ મૂકે, શિવસુખ ફળ Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુત્યપ્રકાશ સ્તવન ૫૭ સહકાર, એ જપતાં જાયે, દુÖતિ દાષવિકાર, સુપરે એ સમરા, ચાદ પૂરવના સાર. ૪. જનમાંતર જાતાં, જો પામે નવકાર; તા પાતિક ગાળી, પામે સુરઅવતાર; એ નવપદ સરિખા, મંત્ર ન કોઇ સાર; ઇહુ ભવ ને પરભવે, સુખસંપત્તિ દાતાર. ૫. જીએ ભીલ ભીલડી, રાજા રાણી થાય; નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નવતી એહુ, પામ્યા છે સુરભાગ, એક. ભવ પછી લેશે, શિવવધુ સંજોગ, ૬. શ્રીમતીને એ વળી, મત્ર કન્યા તતકાળ; ફણીધર પ્રીટીને, પ્રગટ થઇ ફૂલમાળ, શિવકુમરે જોગી, સેાવનપુરુષા કીધ; એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭. એ દૃશ અધિકારે, વીર જિનેશર ભાખ્યા, આરાધનકેરી, વિધિ જેણે ચિત્તમાં રાખ્યું; તેણે પાપ પખાળી, ભવભય દૂર નાંખ્યા, જિનવિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખ્યા. ૮. ઢાળ ૮ મી ( નમેા વિ ભાવશું એ–એ દેશી. ) સિદ્ધારથ રાય કુળતિલે એ, ત્રિશલા માત મલ્હાર તા; અવનીતળે તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર. જા જિન વીરજી એ. ૧. મે અપરાધ કર્યાં ઘણા એ, કહેતાં ન લહું પાર તે; તુમ ચરણે અબ્યા ભણી એ, જો તારે તેા તાર. જયા૦ ૨. આશ કરીને આવીચા એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખશે એ, તેા કેમ રહેશે લાજ ? જ્ગ્યા૦ ૩. કરમ અલંજણુ આકરાં એ, જનમ મરણુ જ જાળ તે; હું છું એહુથી ઉભગ્યા એ, છેડવ દેવ દયાળ. જયા॰ ૪. આજ મનારથ મુજ ક્ળ્યા એ, નામાં દુ:ખ ? Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી વિનયવિજયવિરચિત 'દળ તે તુક્યો જિન ચાવીશ એ, પ્રગટ્યા પુન્ય કલેલ. જ. ૫. ભવભવ વિનય કુમાર: એ, ભાવભક્તિ તુમ પાય તે દેવ દયા કરી દીજીએ એ, બધિબીજ સુપસાય. જો .. કહીશ ઈહ તરણતારણ સુગતિકારણ, દુઃખનિવારણ જગ જ શ્રીવીર જિનવર ચરણ ઘુણત, અધિક મન ઉલ્લટ થયા. ૧. શ્રીવિજ્યદેવસુરીંદ પટધર, તીરથ જંગમ ઇણે જગે, તપગચ્છ પતિ શ્રીવિજયપ્રભસૂરિ, સૂરિજે ઝગમગે. ૨. શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુર સામે તસ શિષ્ય વાચક વિનયવિજયે, યુ જિન ચોવીશમે. ૩. સય સત્તર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચેમાસ એ; વિજયાદશમી વિજયકારણ, કિ ગુણ અભ્યાસ એ. ૪. નર ભવ આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલવિલાસ એક નિર્જરા હેત તવન રચિયું, નામે પુન્યપ્રકાશ એ. પ. ઈતિ પુન્યપ્રકાશનું સ્તવન, ' – – Page #68 -------------------------------------------------------------------------- ________________ ॥प्रमादपरिहारकुलकम् ॥ दुरके सुखे सपा मोहे अमोहे जिणसासणं । तेसिं कयपणामोऽहं संबोहं अप्पणो करे ॥१॥ दसहि चुल्लगाइहिं . दिडतेहिं कयाइओ। संसरंता भवे सत्ता पावंति मणुयत्तणं ॥२॥ नरत्त आरियं खितं खित्तेवि विउलं कुलं । कुलेवि उत्तमा जाई जाईए स्वसंपया ॥३॥ रूवेवि हु अरोगत्तं अरोगे चिरजीवियं । हियाहियं चरित्ताणं जीविए खलु दुष्टहं ॥४॥ सद्धम्मसवणं तंमि सवणे धारणं तहा । धारणे सद्दहाणं च सदहाणे वि संजमे ॥५॥ एवं रे जीव दुल्लंभ वारसंगाण संपयं । संपयं पाविऊणेह पमाओ नेव जुञ्जए ॥ ६॥ पमाओ अ जिणिदेहिं अहा परिवजिओ। ... अन्नाणं संसओ वेव मिच्छानाणं तहेव य. ॥७॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ . रागबोसो मइब्भंसो धम्ममि य अणायरो। . जोगाणं दुप्पणिहाणं अहा वञ्जियाओ ॥८॥ वरं महाविसं भुत्तं वरं अग्गीपवेसणं । वरं सत्तूहि संकासी वरं सहि कालियं ॥९॥ मा धम्ममि पमाओ जं. एगमच्चु य विसाइणा । पमाएणं अणंताणि जम्माणि मरणाणि य ॥१०॥ चउदसपुखी आहारगा य मणनाणवीयरागावि । इंति पायपरवसा तयणंतरमेव चउगइया ॥११॥ - सग्गापवग्गमगंमि लग्गं वि जिणसासणे । .. पडिया हा पमाएणं संसार सेपियाइया ॥१२॥ सोढाई तिस्क (४) दुरकाई सारीरमाणसाणि य । रे जीव नरए घोर पमाएणं अणतसो ॥१३॥ दुरकाणणेगलरकाई छुहातन्हाइयाणि य । । पत्ताणि तिरियत्तेवि पमाएणं अणंतसो ॥१४॥ रोगसोगविओगाई रे जीव मणुयत्तणे । अणुभूयं महादुरकं पमाएणं अणंतसो ॥१५॥ कसायविसाईया भयाईणि सुरत्तणे । पत्ते पत्ताई दुरकाई पमाएणं अणंतसो ॥१६॥ Hindi Page #70 -------------------------------------------------------------------------- ________________ ६१ जं संसारे महादुरकं जं मुरके सुरकमस्कयं । पावंति पाणिणो तत्थ पमाया अप्पमायओ ॥१७॥ पत्तेवि सुद्धसम्मत्ते सत्ता सुत्तनिवत्तया । उवउत्ता जं न मग्गंमि हा पमाओ दुरंतओ ॥१८॥ 'नाणं पठति पाठिंति नाणासत्थविसारया । मुलंति ते पुणी मग्गं हा पमाओ दुरंतओ ॥१९॥ अग्नेसिं दिति संबोहं निस्संदेहं दयालुया । सयं मोहहया तहवि पमाएणं अणंतसो ॥२०॥ पंचसयाण मज्ज्ञमि खंदगायरियो तहा । कहं विराहओ जाओ पमाएणं अणंतसो ॥२१॥ तयावत्थं हओ खइ देवेण पडिबोहिओ । अअसाढमुणी कई पमाएणं अणंतसो ॥२२॥ सूरिवि महुरामंगू सुत्तअत्थधरा थिरं ।.. नगरनिद्धमणे जरको पमाएणं अणंतसो ॥२३॥ जं हरिसविसाएहिं चित्तं चिंतिजए फुडं । महामुणीणं संसारे पमाएणं अणंतसो ॥२४॥ अप्पायत्तं कयं संतं चित्तं चारित्तसंगयं । परायत्तं पुणो होइ पमाएणं अणंतसो ॥२५॥ . Page #71 -------------------------------------------------------------------------- ________________ કર यावत्थं तुमं जाओ सवसुत्तो गुणायरो । संपयंपि न उज्जुत्तो पमाएणं अनंतसो ॥ २६ ॥ हा हा तुमं कहं होसि पमायकुलमंदिरं । जीवे मुरके सयासुरके किं न उज्जमसी लहुं ॥ २७ ॥ पाव करेसि किच्छेण धम्मं सुखेहिं नो पुणो । पमारणं अनंतेणं कहं होसि न याणिमो ॥ २८ ॥ बहा पयति अणञ्जकजे, तहा विनिच्छं मर्णसावि नूणं ॥ तहा स्वणेगं जड़ धम्मकज्जे, ता दुरिकओ होइ न कोइ लोए । २९| जेणं सुलद्वेण दुहाई दूरं, बयंति आवंति सुहाई नूपं । रे जीव एवंम गुणालयंमि, जिणिदधम्मंमि कह पाओ |३०| " हाहा महापमायस्स सबमेयं वियंभियं । न सुणंति न पिच्छंति कन्नदिठ्ठीजुयावि जं ॥ ३१ ॥ सेणावई मोहनिवस्स एसो । सुहाणुहं विग्धकरो दुरप्पा || महारिऊ सवजियाण एसो । अहो हु कठ्ठेति महापनाओ ||३२|| एवं वियाणिऊणं मुंच पमायं सयावि रे जीव । पाविहिसि जेण सम्मं जिणपयसेवाफलं रम्मं ॥ ३३ ॥ इति प्रमादपरिहारकुलक संपूर्ण. Page #72 -------------------------------------------------------------------------- ________________ તે પ્રમાદપરિહારકુલકર R, ભાષાંતર ju દુ:ખમાં ને સુખમાં, મેહમાં ને અહમાં જેણે જિનશાસનને સ્વીકાર્યું છે તેમને કર્યો છે પ્રણામ જેણે એ હું સંબોધને (સમ્યક્ પ્રકારના બેધને) પિતાને કરું છું (સ્વીકારું છું). ૧. સંસારમાં પરિભ્રમણ કરતાં જે દશ દષ્ટાંતવડે દુર્લભ એવા મનુષ્યપણાને કદાચિત (ભાગ્યયોગે) પામે છે. ૨. મનુષ્યપણું પામે સતે પણ આર્યક્ષેત્ર પામવું દુર્લભ છે, આર્યક્ષેત્ર પામે તે પણ વિપુ—વિસ્તીર્ણ-શ્રેષ્ઠ કુળ પામવું દુર્લભ છે, ઉત્તમ કુળ પામે તે પણ ઉત્તમ જાતિ પામવી દુર્લભ છે, ઉત્તમ જાતિ પામે સતે પણ રૂપસંપત્તિ-પાંચ ઇન્દ્રિય પૂરા પામવા દુર્લભ છે, રૂપસંપત્તિ પામે સતે આરોગ્યની પ્રાપ્તિ દુર્લભ છે, આરોગ્ય પ્રાપ્ત થયા છતાં ચીરજીવિત–દીર્ધ આયુ પામવું દુર્લભ છે. દીર્ઘ કવિત પામે તે પણ ચારિત્રથી થતા હિતાહિતને જાણવું દુર્લભ છે. ૩-૪. તે સઘળું પ્રાપ્ત થયે સતે પણ ધર્મનું શ્રવણ-સાંભળવું દુર્લભ છે, ધર્મશ્રવણ કર્યા છતાં તેને ધારી રાખવું દુર્લભ છે અને ધારી રાખ્યા છતાં તેનું સહવું દુર્લભ છે. સરહણ (શ્રદ્ધા) પ્રાસા થયા છતાં પણ સંયમની પ્રાપ્તિ દુર્લભ છે. ૫. એ પ્રમાણે જે જીવ! ઉપર જણાવેલા મનુષ્યજન્માદિ બાર Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪. અંગની (પ્રકારની) સંપદા પામવી દુર્લભ છે. તે પામ્યા છતાં પ્રમાદ કરે તે એગ્ય નથી. ૬. જિનેશ્વરે આઠ પ્રકારનું પ્રમાદ વર્જવાને કહ્યો છે. તે આઠ પ્રકાર આ પ્રમાણે-૧ અજ્ઞાન, ૨ સંશય ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ શ્રેષ, ૬ મતિવંશ, ૭ ધર્મમાં અનાદર અને ૮ યેગનું દુપ્રણિધાન. આ આઠે પ્રકાર વજેવા. –૮. મહાવિષ ખાવું સારું, અગ્નિમાં પ્રવેશ કરે સારે, શત્રુની સંગાતે વસવું સારું અને સર્પદંશથી કાળધર્મ પામ સારે, પરંતુ ધર્મમાં પ્રમાદ કરે સારે નહીં, કારણ કે વિષાદિના પ્રત્યે ગથી તે એક વાર મૃત્યુ પ્રાપ્ત થાય છે, પરંતુ પ્રમાદવડે તે અનંતા જન્મમરણ કરવા પડે છે. ૯-૧૦. ચૌદ પૂવીં, આહારક શરીરની લબ્ધિવાળા, મન:પર્યવસાની અને વીતરાગ (અગ્યારમે ગુણસ્થાને પહોંચેલા)તે પણ પ્રમાદના પરવશ પણાથી તદનેતર ચારે ગતિમાં ગમન કરે છે. ૧૧. જેનશાસનમાં સ્વર્ગાપવર્ગના માર્ગે લાગેલા છતાં પ્રમાદવડે શ્રેણિકાદિક સંસારમાં પ્રતિપાત પામેલા છે તે ખેદની વાત છે. ૧૨. રે જીવ! તે શારીરિક કે માનસિક તિક્ષણ દુખે પ્રમાદવ અનંતી વાર ઘાર નરકમાં સહ્યાં છે. ૧૩. તે તિર્યચપણામાં પણ સુધા–તૃષાદિ અનેક લક્ષ દુખે અનંતી વાર પ્રમાદવડે પામ્યા છે. ૧૪. અરે જીવ! મનુષ્યપણામાં પણ રેગ-શોક-વિયેગાદિ મહા દુખે પ્રમાદવડે અનંતી વાર તે અનુભવ્યા છે. ૧૫. Page #74 -------------------------------------------------------------------------- ________________ દ દેવપણામાં પણ કષાયથી, વિષયથી અને ભયાદિક પ્રાપ્ત થયે. સતે પ્રમાદવડે તું અનંતી વાર દુઃખને પામે છે. ૧૬. સંસારમાં જે મહાદુઃખ અને મેક્ષમાં જે અક્ષય સુખ પ્રાણી પામે છે તે પ્રમાદથી ને અપ્રમાદથી જ પામે છે. અર્થાત્ પ્રમાદથી દુઃખ પામે છે અને અપ્રમાદથી સુખ પામે છે. ૧૭. શુદ્ધ સમ્યકત્વ પ્રાપ્ત થયા છતાં શ્રુતના નિર્વક–પ્રવર્તક એવા છે પણ જે માર્ગમાં ઉપયુક્ત રહેતા નથી તે હા ઈતિ ખેદે ! દુરંત એવા પ્રમાદનું જ ફળ છે. (તેથી તેવા દુરંત પ્રમાદને ધિક્કાર છે!) ૧૮. નાના પ્રકારના શાસ્ત્રના વિશારદ પંડિતે અન્યને ભણાવે છે ને પિતે ભણે છે, છતાં તે પણ માર્ગને ભૂલી જાય છે. તે દુરંત એવા પ્રમાદનું જ ફળ છે. ૧૯, દયાળુ એવા મનુષ્યો અન્યને નિઃસંદેહ એવા સંબંધને L(ઉપદેશને) આપે છે, છતાં પિતે અનંતી વાર પ્રમાદવડે હણાય છે. (તેથી તેવા પ્રમાદને ધિક્કાર હા!) ૨૦: - પાંચશે શિખ્યામાં (તે સઘળા આરાધક થયા છતાં) બંધક આચાર્ય કેમ વિરાધક થયા? (તેનું કારણ ક્રોધરૂપ પ્રમાદ જ છે) એવી રીતે પ્રમાદવડે જીવ અનતી વાર વિરાધક થયેલ છે. ૨૧. '' તેવી અવસ્થાવાળા-પૃથ્વીકાઈયા વિગેરે નામવાળા ક્ષુલ્લકેને ( બાળકને ) હણનારા અષાઢામુનિ આર્યને દેવે પ્રતિબંધ Page #75 -------------------------------------------------------------------------- ________________ પમાડ્યો. હા ઈતિ ખેદે ! કષ્ટકારી હકીકત છે કે પ્રમાદવડે આ જીવા અનંતી વાર હણાયો છે. ૨૨. મથુરાવાસી મંગુ નામના આચાર્ય સૂત્ર અર્થને ધારણ કરનારા અને સ્થિર ચિત્તવાળા છતાં નગરની ખાળમાં યક્ષ થયા. પ્રમાદવડે કરીને આમ અનંતી વાર બને છે. ૨૩. હર્ષ અને વિષાદવડે મુનિએ જે ફુટપણે વિચિત્ર ચિતવન કરે છે તે તેમને સંસારમાં જમાડે છે. આ પ્રમાણે પ્રમાદ અનંતી વાર કરે છે. ૨૪. ચિત્તને ચારિત્રસંગત બનાવી આત્માયત્ત (આત્માધીન) કર્યા છતાં, તે પાછું પરાયણ (પરાધીન) થાય છે તે પ્રમાદનું જ ફળ છે. આ પ્રમાણે પ્રમાદે અનંતી વાર કરેલ છે. ૨૫. એવી અવસ્થાવાળો તું સર્વસૂત્રને પારગામી અને ગુણાકર (ગુણવાન) થયા છતાં સાંપ્રતકાળમાં–અત્યારે તું તેમાં (સંયમમાં) ઉઘત થતું નથી તે પ્રમાદનું જ ફળ છે. પ્રમાદે તેવું અનંતી વાર કર્યું છે. ર૬. હા હા ઈતિ ખેદે! પ્રમાદના કુળમંદિર (સ્થાન) એવા તારું શું થશે? તું સદા સુખવાળા મોક્ષમાં કેમ શીદ્ય-ઉદ્યમવાળે થતું નથી? ર૭. તું કષ્ટ સહીને પણ પાપ કરે છે અને સુખીપણામાં પણ ધર્મ કરતું નથી, તેથી અનંતા પ્રમાદવડે કરીને હે જીવ! તાર શું થશે તે હું જાણતો નથી. (કહી શક્તો નથી.) ૨૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે જી (અનાર્ય) પાપકાર્યમાં પ્રવૃત્તિ કરે છે તેવી રીતે નિચે મનવડે પણ શુભ કાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી, તે એક ક્ષણ માત્ર પણ જે ધર્મકાર્યમાં તેવી પ્રવૃત્તિ કરે તે આ લેકમાં કોઈ પણ જીવ દુઃખી ન થાય. ૨૯. જે પ્રાપ્ત થયે સતે દુઃખે દૂર જાય છે અને સુખ નજીક આવે છે, જે જીવ! એવા ગુણાલય (ગુણના સ્થાનરૂપ) જિનેન્દ્રધર્મને વિષે શા માટે પ્રમાદ કરે છે? ૩૦. હા હા ઈતિ ખે! મહાપ્રમાદનું આ સર્વ વિદિત છે કે જેથી કાન ને નેત્ર છતાં પણ આ જીવ સાંભળતો નથી અને તે પણ નથી. ૩૧. એ મહાપ્રસાદ મહારાજાને સેનાની છે, સુખીજનોને ધર્મમાં વિન કરનારો દુરાત્મા છે. સર્વ જીને એ મહા મેટ રિપુ ( શત્રુ) છે. અહીં એ મહાકણકારી હકીક્ત છે. ૩૨. , - આ પ્રમાણે જાણીને રે' જીવ! તું નિરંતરને માટે પ્રમાદને તજી દે-મૂકી દે કે જેથી સમ્યગ જિનચરણની સેવાનું રમ્ય એવું ફળ પામે (પ્રાપ્ત કરે.) ૩૩. ઈતિ પ્રમાદપરિહારકુલક સાથે Page #77 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી ઉત્તરાધ્યયનના દશમા અધ્યયન ઉપરથી ) પ્રમાદ ન કરવા વિષે સજ્ઝાય સમવસરણુ સિહાસને જી, વીરજી કરે રે વખાણ; દશમે ઉત્તરાધ્યયનમેં છ, દીધે ઉપદેશ સુજાણુ. સમયમે ગાયમ! મ કર પ્રમાદ. વીર જિજ્ઞેશર શિખવે જી, પરિહર મદ વિખવાદ. સ૦ એ આંકણી જિમ તરુ ૫ડ્ર પાંદડા જી, પંડતાં ન લાગે વાર; તિમ એ માણસ જીવડા જી, થિર ન રહે સંસાર. સ૦ ૨ ડાલ મણી જળ એસના જી, ખિણુ એક રહે જળખિ દે; તિમ છે. ચંચળ જીવડા જી, ન રહે ઈંદ્ર નીંદ. સ૦ ૩ સૂક્ષ્મ નિગેાદ ભમી કરી જી, રાશિ ચડ્યો વ્યવહાર; લાખ ચેારાશી વાયેનિમાં છ, લાધેા નરભવ સાર. શરીર જસએ ાજરા જી, શિર પર પળિયાં રે કેશ; ઇંદ્રિય—બળ હીણા પડ્યાં છે, પગ પગ પેખે કલેશ. સ ૪ સ૦ ૫ ભવસાચર તરવા ભણી જી, ચારિત્ર પ્રવહુણુક પૂર; તપ જપ સમ આકરાં છ, મેક્ષ નગર છે દૂર. ૩૦ ૬ ઈમ નિપુણી પ્રભુ દેશના જી, ગણધર થયા સાવધાન; પાપ પડળ પાછા પડ્યા છે, પામ્યા કેવળજ્ઞાન. સ૦ ૭ ગાતમના ગુણ ગાવતાં જી, ઘર સંપત્તિની કાડ; વાચક શ્રીકરણ ઇમ વદે છુ, પ્રભુ એ કર જોડ. સ૦ ૮ ૧ સમયમાત્ર ૨ પીળું થઇ ગયેલું. ૩ ઝાકળના. ૪ ધેાળા: ૫ વહાણુ. Page #78 -------------------------------------------------------------------------- _