________________
Tગ્રંથને સંવત ૧૯૯૪માં ભાવનગર નિવાસી શ્રાદ્ધવર્યા
શ્રીકુંવરજી આણંદજીએ પૂ. મુનિશ્રી કપૂરવિજયજી મ.સા. jના ઉપદેશથી છપાવી પ્રસિદ્ધ કરેલ છે. આ સમયે તેઓના
ઉપકારને યાદ કરવા સાથે જે શ્રી બુદ્ધિ વૃદ્ધિ કપૂર ગ્રંથમાળા I દ્વારા તેના ૩૦મા મણકા તરીકે આ ગ્રંથ પ્રસિદ્ધ થયેલ છે તે | સંસ્થા પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીએ છીએ.
આ ગ્રંથનું વાંચન મનન કરી અનેક પુણ્યાત્માઓ સુંદર સમાધિ મરણને પ્રાપ્ત કરે. સદ્ગતિ મેળવી શીધ્ર નિર્વાણ ! પામે એજ શુભેચ્છા. 1 શ્રુતજ્ઞાનની ભક્તિ વધુને વધુ કરવાનો લાભ મળતો 1 જાય એવી શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતીદેવીને પુનઃ પુનઃ પ્રાર્થના.......
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી
ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતકુમાર રતનચંદ કોઠારી .નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ !