________________
શ્રી આરાધનાસુત્ર તેને ઉપવાસ કર્યો તે સંબંધી મને પ્રાપ્ત થયેલું દુઃફત મિથ્યા था. ७. वणीमाणोवगरणभूआण, कवलिआ फलयपुत्थयाईणं । आसायणा कया जं, मिच्छा मे दुक्कडं तस्स ॥ ८॥
ज्ञानस्यार्थात् श्रुतज्ञानस्योपकरणभूतानां तदाधारकाणां कपरिका कवलीति, फलकानि पुस्तकोभयपार्श्ववर्तीनि, पुस्तको लिखितपत्रसञ्चयः । एषां, आदेर्लेखिन्यादीनां आशातना विनाशः कृताऽज्ञानेन यत् मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ८ ॥
ગાથાર્થ – જ્ઞાનના એટલે શ્રુતજ્ઞાનના ઉપકરણભૂત તેના આધારરૂપ કવલિકા (કવલી), ફલક-પાટલીએ પુસ્તકની અને બાજુ રાખવામાં આવે છે તે અને પુસ્તક-લખેલા પત્રના સંચયરૂપ તેમ જ આદિ શબ્દથી લેખણ વિગેરેની જે આશાતના–તેના વિનાશરૂપ કરી હોય તે સંબંધી મારું દુકૃત મિથ્યા થાઓ. ૮.
दर्शनाचारमाश्रित्याहजं सम्मत्तं निस्संकिआइअट्ठविहगुणसमाउत्तं । धरिअं मए न सम्मं, मिच्छा मे दुक्कडं तस्स ॥९॥
जं सम्मत्तं, यत्सम्यक्त्वं सम्यश्रद्धानं निःशङ्कितादि अष्ट. प्रकारगुणसमायुक्तं अष्टविधाचारप्रतिपालनप्रवचनं श्रद्धानशुद्धं,