________________
શ્રી સમસરિવિરચિત "ज्ञानिनां" साध्वादीनां " यन्त्र दत्तं " या विश्राणितं, " सति सामर्थ्य " तथाविधयोग्यतासद्भावे वस्खाहारादिः, आदेः पथ्यानादिग्रहः । या "विहिता" कृता, "चः" पुनरर्थ, " अवज्ञा" तद्गुणावजाननं, मिथ्या मम दुःकृतं, तस्येति पूर्ववत् ॥६॥
હવે જ્ઞાનાચારના અતિચારને અંગે જ વિશેષ કહે છે –
ગાથાર્થ-જ્ઞાની એવા સાધ્વાદિકને મેં તેમનામાં તથાવિધ યેગ્યતાને સદ્દભાવ છતે અને મારામાં સામર્થ્ય તે આહારાદિ -પચ્ચ એવા અન્નાદિનું દાન ન કર્યું, તેમના ગુણોને નહીં જાણવા-માનવા રૂપ જે અવજ્ઞા કરી તદ્રુપ મારું દુકૃત (પાપ) भिथ्या था. ६ वणीजं पंचभेअनाणस्स, निंदणं जं इमस्स उवहासो। जो अकओ उवघाओ, मिच्छा मे दुक्कडं तस्स ॥७॥
यन्मतिज्ञानादिपञ्चप्रकारं ज्ञानस्य, निन्दनं निन्दा दोषोघट्टन, यदस्य ज्ञानस्य उपहासोऽवज्ञया हास्यकरणं, कृतमिति शेषः । तथा यश्च कृतो विरचित उपघातस्तत्प्रवृत्तिबन्धनं तत्तत्स्थानेषु, मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ७ ॥
ગાથાર્થ–મતિ વિગેરે પાંચ પ્રકારના જ્ઞાનની મેં જે દોષઘાટનરૂપ નિદા કરી, તે જ્ઞાનને જે ઉપહાસ કર્યો-અવજ્ઞાવડે હાંસી કરી તથા મેં જે તેની પ્રવૃત્તિમાં પ્રતિબંધ કરવારૂપ