________________
શ્રી આરાધનાસુત્ર
विष), वाय (प्रशस्त भन-पयन-याना सामर्थन विषे). આ પાંચ પ્રકારના આચારને વિષે સામાન્યથી જે અતિચાર લાગ્યા હોય તે તું ગુરુની પાસે અશઠવૃત્તિવડે ( સરલતાથી ) પ્રગટ ४२-४९. ४.
श्रुतज्ञानस्य प्राधान्यात् तदाश्रित्याहહવે પ્રથમ શ્રુતજ્ઞાનની પ્રાધાન્યતા હોવાથી તેને આશ્રીને કહે છે. कालविणयाइअट्टप्पयार आयारविरहिअं नाणं । जं किंचि मए पढिअं, मिच्छा मे दुक्कडं तस्स ॥५॥ ___"काले विणए बहुमाणे" इत्याद्यागमोक्ताष्टप्रकारोऽष्टविधा, आचारविरहितं अनाभोगादिना, “ज्ञानं" श्रुतज्ञानं, यत्किचिन्मया पठितं, उपलक्षणात्पाठितमन्येषाम् । “ तस्य " ज्ञानाचारस्य देशसर्वविराधनारूपं दुष्कृतं पापं मम मिथ्याऽस्तु ॥ ५॥
શળ, વિનય, બહુમાન ઈત્યાદિ આગમોક્ત આઠ પ્રકારના જે જ્ઞાનાચાર તેથી વિરહિત-રહિત અનાભેગાદિવડે કરીને જે યતકિંચિત્ શ્રુતજ્ઞાન હું ભ–ઉપલક્ષણથી મેં અન્યને જે ભણાવ્યું તે જ્ઞાનાચારના દેશ-સર્વ વિરાધનારૂપ જે મારું દુષ્કત (પાપ) त मिथ्या था.. ५.. नाणीण जंन दिन्नं, सइ सामत्थंमि वत्थअसणाई। जा विहिआय अवन्ना, मिच्छा मे दुक्कडं तस्स ॥६॥