________________
શ્રી સેામસૂરિવિરચિત
. कर्त्तव्यशुद्धं च न धृतं नावधारितं मया मूढेन सता सम्यक्-. गुरुक्तयुक्त्या, मिथ्या मे दुःकृतमित्यादि पूर्ववत् ॥ ९ ॥
હવે ખીજા દર્શાનાચારના અતિચાર કહે છે:
ગાથાઃ—જે સમ્યક્ત્વ-સમ્યક્ શ્રદ્ધાનરૂપ નિ:શકિતાદિ આઠ પ્રકારના ગુણુ( આચાર )વડે યુક્ત, અવિધ આચારના પ્રતિપાલનરૂપ શ્રદ્ધાનશુદ્ધ અને શુદ્ધ મેન અંગીકાર કર્યું હાય-મે મૂઢ સમ્યક્ ગુરુકથિત યુક્તિરે સ્વીકાર્યું ન હોય તે સબંધી મારું દુ:કૃત મિથ્યા થાઓ. ૯.
जं न जणिया जिणाणं, जिणपडिमाणं च भावओ पूआ । -जं च अभत्ती विहिआ, मिच्छा मे दुक्कडं तस्स ॥१०॥
जं न ज़णिया०, यन्न जनिता न कृता जिनानां विद्यमानतीर्थकृतां तत्तत्कालप्रभवानां तथा जिनप्रतिमानां शाश्वत्यशाश्वतीनां भावतः पूजाङ्गाग्रभावादिप्रकारैस्त्रिधाऽष्टधा वा यच्चाभक्तिः पुष्पाद्यर्चादिपञ्चप्रकाराकरणरूपा विहिता, मिथ्या मे ટુઃખ્તમિસ્ત્યાતિ પૂર્વવત્ ॥ ૨ ॥
"
.
દર્શનાચાર સ’અધી જ વિશેષ કહે છે:—
ગાથા :—વિદ્યમાન તીર્થંકરાની–તે તે કાળમાં ઉત્પન્ન થયે લાની તેમજ શાશ્વતી અશાશ્વતી જિનપ્રતિમાની મેં જે અંગ, અગ્ર ને ભાવાદિ ત્રણે પ્રકારાવડે અથવા અષ્ટ પ્રકારાવડે ભાવવડે