________________
શ્રી આરાધનાસૂત્ર
.' जो पावभरकंतं ० यः पापभरेणाक्रान्तं पापभारभारितं जीवं प्राणिनं भीमे भयङ्करे नरकतिर्यगादिकूपे महागर्चे धारयति अवलम्बयति निपतन्तं प्राणिनमिति । स धर्म इत्यादि प्राग्वत् ॥४५॥
33
सग्गापवरंग० स्वर्ग ऊर्ध्वलोकः, अपवर्गो मोक्षस्तावेव पुरे नगरे तयोर्मार्गः पन्थाः तत्र लग्नास्तस्मिन्प्रवृत्ता ये लोका भव्यप्राणिनस्तेषां सार्थवाह इव सार्थवाहो मार्गविनोपहन्ता यो धर्मः, भवः संसारः स एवाटवी अरण्यं तस्या लङ्घनमतिक्रमणं तत्र क्षमोઊંઝીવાનાં સુ ધર્મ હત્યાતિ પૂર્વવત્ । દામ્ || * || ૪૬ ॥
ગાથાઃ—જે ધર્મ કેવળજ્ઞાન ( સર્વોત્કૃષ્ટ જ્ઞાન ) વડે દિવાકર ( સૂર્ય ) સરખા તી કરાએ કહેલે હાય-અહીં અતીત, અનાગત, વર્તમાન કાળવાં ત્રણે પ્રકારના તીર્થંકરા લેવા. તીથ એટલે શ્રમણાદિ ચાર પ્રકારના સૂધ અથવા પ્રથમ ગણધરને કરનારા એટલે સ્થાપનારા તેને તીથૅ કર કહીએ. તેમણે કહેલા, એકેન્દ્રિયાદિ સર્વ જીવાના સમ્યક્ પ્રરૂપણા તથા પ્રતિપાલનાદિક વડે હિત કરનારા તે ધર્મ મને શરણભૂત હા. ૪૩. અહીં દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારી રાખવાથી ધર્મ ચુતચારિત્રરૂપ કહેવાય છે એમ સમજવુ,
જે ધર્મમાં ક્રોડીંગમે કલ્યાણને ઉત્પન્ન કરનારી-ઉપજાવનારી દ્રવ્યભાવરૂપ દયા વધુ વેલી હાય, તેમ જ જે ધર્મમાં ક્રોડાગમે અનર્થોના પ્રખધા—સતાનપરંપરા તેને દળી નાખનારી દયા પ્રરૂપેઢી નાચ, આચાર્યાદિકાએ જેનુ સ્વરૂપ વિસ્તારથી કહેવું હોય 유럽에 મને શરણભૂત હા. ૪૪.