________________
શ્રી સોમસરિવિરચિત नमिऊणभणइ एवं, भयवं समओचिअंसमाइससु। तत्तो वागरइ गुरू, पजंताराहणं एअं ॥१॥ ____“नत्वा" मनोवाकायशुद्ध्या प्रणम्य विधिपूर्व “भणति" आरिरात्सुःश्राद्धादिः। “एवं" अमुना प्रकारेण "हे भगवन् !" हे पूज्य ! समयप्रस्तावादन्त्यकालस्तस्योचितं यत्कर्त्तव्यं तत्
" समादिश" अर्थान्ममेति शेषः । “ ततः " तदनन्तरं - " व्यागृणाति" सम्यगादिशति गुरुः “पर्यन्ताराधनामेतां" वक्ष्यमाणलक्षणां दशभिरैः ॥ १॥ ___uथा:-“ ५२मात्माने मन-वयन-यानी शुद्धिक विधिપૂર્વક નમસ્કાર કરીને આરાધના કરવાને ઈચ્છતા એવા શ્રાદ્ધાદિ આ પ્રમાણે કહે કે-હે ભગવન્! હે પૂજ્ય! સમાચિત એટલે પ્રસ્તાવને અનુસરીને અંતકાળને ઉચિત જે કર્તવ્ય હોય તે મને કહેવા કૃપા કરે. તદનંતર ગુરુમહારાજ આ વફ્ટમાણુ લક્ષણવાળી એટલે આગળ કહેવાશે એવી પર્યતારાધના દશ દ્વારે કરીને કહે છે.” ૧. तानि द्वाराण्याह- (ते शहा। छ) आलोअसु अइआरे, वयाइं उच्चरसुखमसु जीवेसु । वोसिरसु भाविअप्पा, अट्ठारस पावठाणाई ॥२॥ चउसरणं दुक्कडगरहणं च, सुकडाणुमोअणं कुणसु। सुहभावणं अणसणं, पंचनमुक्कारसरणं च ॥३॥