________________
૧૦
શ્રી સામસુરિવિરચિત
भवनादिषु शक्त्या निवारणशक्तिसंभवे न निषिद्धो न निवारितः, मिथ्या मे दुःकृतमित्यादि ॥ १२ ॥
ગાથા—અજ્ઞાનવડે જે શાતના-આશાતના-વિનાશ તેને જિનેશ્વરના મદિરાદિકમાં જઘન્ય, મધ્યમ અથવા ઉત્કૃષ્ટ ભેદવર્ડ કરતા એવા અન્યને, છતી શક્તિએ નિવાર્યા નહીં-નિષેધ્યા નહીં અટકાવ્યા નહીં તે સંબંધી મારું દુ:કૃત મિથ્યા થાઓ. ૧૨.
चारित्राचारमाश्रित्याह
હવે ચારિત્રાચારના અતિચાર કહે છે: '
जं पंचाहिं समिईहिं, गुत्तीहिं तिहिं संगयं सययं । परिपालियं न चरणं, मिच्छा मे दुक्कडं तस्स ॥१३॥
'जं पंचहिं समिईहिं०, यत्पञ्चभिः समितिभिः, गुप्तिभिस्तिसृभि सङ्गतं सहितं अष्टप्रवचनमातृसहितं सततं निरन्तरं न परिपालितमस्मिन् जन्मनि चरणं चारित्रं साध्वाचारः मिथ्या मेदुः कृतमित्यादि पूर्ववत् ॥ १३ ॥
गाथार्थ: :—આ જન્મમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ-એ અષ્ટપ્રવચન માતા સહિત ચારિત્ર મેં જે નિર ંતર ન પામ્યું સાધ્વાચારમાં ન વ તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૩. एगिंदिआण जं कहवि, पुढवि जलजलणमारुअतरूणां जीवाण वहो विहिओ, मिच्छा मे दुक्कडं तस्स ॥१४॥