Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 5
________________ ૨૭૪ મેહનીય કર્મના મુખ્ય કાર્ય ભેદ દર્શન મેહનીય ચારિત્ર મહય (૨૫) કષાય મેહનીય ૧૬ વેદ મેહનીય હાસ્યાદિષક મોહનીય ૬ | ૩ હાસ્ય રતિ, અરતિ શાક, ભય, જુગુસા રાગ માયા-લભ-ક્રોધ-માન-૪ સ્ત્રીવેદ પુરૂષદ નપું. વેદ દર્શન મોહનીસકર્મે આત્માના સમ્યગદર્શન ગુણને દબાવ્યું છે. અને તેના ફળ સ્વરૂપ આત્માને સત્ય તવ ઉપર શ્રદ્ધા થતી નથી. બીજી બાજુ ચારિત્ર મોહનીય કર્મ આચરણ શુદ્ધિ સ્વરૂપ ચારિત્ર ગુણને દબાવે છે અને તેથી શ્રદ્ધાને અનુરૂપ શુદ્ધ કિયાનું જીવન માં આચરણ કરવું અથવા ચારિત્ર પાળવું અશકય બને છે. અર્થાત્ આત્માને બ્રહ્મચર્યમાં લીન નથી રહેવા દેતે અને જીવને અબ્રહ્મ તરફ ચારિત્ર મેહનીય કર્મના બે ભેદ છે (૧) કષાય મોહનીય અને (૨) ને કષાય મોહનીચ. ચારિત્ર મિહનીય કર્મ (૨૫) કષાય મોહનીય (૧૬) કષાય મોહનીય (૯) -- | વેદ મેહનીય (૩) + હાસ્યાદિ (૬) નિષાયને અર્થ છે સહાયક કષાય. આ કષાયે મુખ્ય કલાને સહાય કરે છે. ઉત્તેજીત કરે છે. નેકષાય મોહનીયના ઘરમાં સૌથી પ્રબલ કષાય વેદ મેહનીય કર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 66