Book Title: Papni Saja Bhare Part 07 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 3
________________ ૨૭૨ કરવી, અથવા ખાવા માટે પ્રવૃત્તિ કરવી. જેવી રીતે ગાય ચરે છેજાય છે, તેવી જરીતે સાધુ પણ ઘેાડો આહાર લેતા લેતા સર્વ ઘરામાં જાય છે. આને ગેાચરી કહેવાય છે. આત્માના અનંત જ્ઞાન, દશ ન ગુણામાં, સ્વસ્વરૂપમાં લીન રહેવુ', સ્વભાવમાં મસ્ત રહેવુ', અથવા ચાખ્યાત એટલે જેવુ' કહ્યું છે તેવા આત્મસ્વરૂપમાં લીન રહેવું. આ યથાખ્યાત સ્વરૂપ ગુણ અથવા અનન્ત ચારિત્ર ગુણ કહેવાય છે. આત્મા અને પરમાત્માને ખરેખર ‘બ્રહ્મ' પણ કહેવાય છે. બ્રહ્મમાં લીન રહેવું, બ્રહ્મજ્ઞાનમાં જ મગ્ન રહેવું, આમ બ્રહ્મ શબ્દની સાથે ચર ધાતુનુ રૂપ જોડીને બ્રહ્મચ શબ્દ બન્યા છે. બ્રહ્મ' શબ્દના બીજો અથ ‘કુશલાનુષ્ઠાન' પણ થાય છે, જેમ કે સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે, “ત્રા - ૧ રાણાનુષ્ઠાન, તપ તપર્યં' ચાડડ સેમિતિ પ્રાચચેમ્’” બ્રહ્મ શબ્દના અર્થ કુશલાનુષ્ઠાન અને એનુ સેવન કરવું, આચરણ કરવું” એ બ્રહ્મચય કહેવાય છે.” • અહી' કુશલ, અનુષ્ઠાન શમ્મુથી આહુિતકારી ક્રિયા સમજવી જોઈએ. આથી જ બ્રહ્મચર્ય એ આત્માના ગુણ છે અને તે અનન્ત ચારિત્ર અથવા ચથાખ્યાત સ્વરૂપ એવા બીજા નામેાથી પણ ઓળખાય છે. આત્મ સ્વરૂપમાં લીન રહેવું, આત્માના જ્ઞાનાદિ ગુણામાં ચરવું, મસ્ત રહેવુ એ પણ્ બ્રહ્મચય છે. • પરંતુ સંસારી જીવને ભિન્ન ભિન્ન શરીરમાં રહેવાનુ છે. શરીર પણ જીવને જ બનાવવાનુ છે. તેના માટે આહારાદિ ગ્રહણ કરવા જરૂરી છે, આથી જ જીવ આહાર વગેરેના પુદ્ગલ સમુહને ગ્રહણ કરવા લાગ્યા. પાતાનાથી અન્ય એવા પદાર્થ ગ્રહણ કરવાથી આત્મામાં રાગાદિ ભાવ ઉત્પન્ન થયા. આહારાદિ ગ્રહણ કરીને શરીર બનાવ્યું. શરીરમાં પણ ખારી-બારણા સ્વરૂપ ઈન્દ્રિયા બનાવી. આ શરીરને ટકાવવા માટે જીવ, સતત શ્વાસેાવાસ પણ લેવા, મૂકવા લાગ્યા. સ'સારમાં પેાતાના વ્યવહાર ચલાવવા માટે, ૮ ગ્રહણ ચેાગ્ય વા એમાંથી ભાષાવગણાને ગ્રહણ્ કરીને તેમાંથી ભાષા બનાવીને શબ્દ પ્રયાગ સ્વરૂપ ભાષા વ્યવહાર કરવા લાગ્યા. હવે માલતી વખતે ચેાગ્યાાગ્યના વિચાર કરવાની જરૂર પડી, તે માટે મનેાવગણાના પુદ્ગલેને ખેંચી મન બનાવ્યું. હવે આ શરીરને નિશ્ચિતકાળની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 66