Book Title: Papni Saja Bhare Part 07
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 2
________________ પ્રવચન-૭ ચેવું પાપસ્થાનક મૈથુન–સેવન અબ્રહ્મસેવન એક “મહાપાપ પરમ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય પરમપિતા પરમાત્મા ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણકમળમાં નમસ્કાર પૂર્વક...... मूलमेयमहम्मस्स महादोससमुस्सयं । तम्हा मेहुणससगं, निग्ग था वज्जयंति णं ॥ નિર્મન્થ મુનિએ મૈથુન સંસરૂપ અબ્રહ્મને ત્યાગ કરે છે, કારણ કે ખરેખર મૈથુન એટલે અબ્રહ્મ. એ જ અધર્મનું મૂળ છે અને મોટા મોટા દોષેનું સ્થાન છે. અનાદિ અનંત આ સંસારમાં સર્વ જી પોતપોતાની શુભાશુભ પુણ્ય પાપની પ્રવૃત્તિ અનુસારે સારા અને ખરાબ કાર્યો કરે છે અને તે કરાયેલા કાર્યોને અનુસાર સુખ દુખ રૂપ ફલને પ્રાપ્ત કરે છે ચારિત્ર ગુણુ આવક મેહનીય કર્મ” અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર આદિ આઠ મહાગુણોથી યુકત એવા ચેતન-આત્માને જ્યારે પણ આ સંસારમાં રહેવું હોય છે, ત્યારે કેઈને કે શરીરમાં જ રહેવું પડે છે. ખરેખર સંસાર તે જીવોની ખાણ છે. નિગોદની ખાણમાંથી નીકળેલા જીવ અનન્ત સંસારના ૮૪ લાખ યોનિના ચકકરમાં પરિભ્રમણ કરી રહ્યો છે. અનંત ચારિત્ર ગુણમાં આવેલ “ચારિત્ર” શબ્દ “ર જાતિ માટ' ધાતુથી બન્યો છે. ગત્યર્થક ધાતુઓ જ્ઞાનાર્થક પણ હોય છે. એટલે ચરવું ગતિ કરવી, જ્ઞાનાર્થક પ્રવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 66