________________
१८६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
इति, इतरे तु-अमनोज्ञाः भिन्नसामाचारीस्थिता इति, 'असंविग्ना अपि च द्विविधाः-तत्पाक्षिका' इति' संविग्नपाक्षिकाः 'इतरे चैव' असंविग्नपाक्षिका इति च, ततश्चैतदापातवत् स्थण्डिलमपि तद्व्यपदेशवदवगन्तव्यं, यथा संविग्नस्वपक्षापातवदित्यादीति गाथार्थः ॥ ४०८ ॥
આપાતના સ્વપક્ષપાત અને પરપક્ષઆપાત એમ બે ભેદ છે. સ્વપક્ષઆપાતના સાધુ રૂપ સ્વપક્ષ અને સાધ્વીરૂપ સ્વપક્ષ એમ બે ભેદો છે. સાધુના સંવિગ્ન અને અસંવિગ્ન એમ બે ભેદ છે. ઉદ્યાવિહારી એટલે કે ચારિત્ર પાળવામાં ઉદ્યત સાધુઓ સંવિગ્ન છે. શીતલ એટલે કે ચારિત્ર પાળવામાં શિથિલ સાધુઓ અસંવિગ્ન છે. સંવિગ્ન સાધુના પણ મનોજ્ઞ અને અમનોજ્ઞ એમ બે ભેદો છે. એક સામાચારીવાળા સાધુઓ મનોજ્ઞ છે. ભિન્ન સામાચારીવાળા સાધુઓ અમનોજ્ઞ છે. અસંવિગ્નના પણ સંવિગ્નપાક્ષિક અને અસંવિગ્નપાક્ષિક એમ બે ભેદો છે. આવા સાધુઓ જ્યાં આવતા હોય તે સ્થડિલભૂમિનો પણ “તેમનાવાળી અંડિલભૂમિ” એવો વ્યવહાર થાય. જેમકેસંવિગ્ન-સાધુઓ જે અંડિલભૂમિમાં આવતા હોય તે સ્થડિલભૂમિ પણ “સંવિગ્ન સ્વપક્ષ मापातवाणी' उपाय. [४०७-४०८] उक्तं स्वपक्षापातवत्, परपक्षमधिकृत्याह
परपक्खेऽवि अ दुविहं, माणुसतेरिच्छियं च नायव्वं ।
एकिक्वंपि अ तिविहं, इत्थी पुरिसं नपुंसं च ॥ ४०९ ॥ वृत्तिः- 'परपक्षेऽपि च' परपक्षविषयमपि च 'द्विविधं-मानुषं तैरश्चं च ज्ञातव्यं', मानुषापातवत्तिर्यगापातवच्च, 'एकैकमपि च त्रिविधमे'तयोः, कथमित्याह-'स्त्री पुरुष नपुंसकं चे'ति, उपलक्षणत्वात् स्त्र्यापातवत्पुरुषापातवन्नपुंसकापातवच्चेति गाथार्थः ॥ ४०९ ॥
पुरिसावायं तिविहं, दंडिअ कोडुबिए अ पागइए ।
ते सोअऽसोअवाई, एमेव णपुंसइत्थीसुं ॥ ४१० ॥ वृत्तिः- 'पुरुषापातवत् त्रिविधं-दण्डिकापातवत् कुडुम्बिकापातवत् प्राकृतापातवच्च, ते' च दण्डिकादयः 'शौचाशौचवादिनो' भवन्ति, एवमेव स्त्रीनपुंसकयोरपि शौचाशौचवादित्वं योज्यम्, एतद्व्यपदेशाच्च स्थण्डिलस्य तथा व्यपदेश इति गाथार्थः ॥ ४१० ॥
एए चेव विभागा, परतित्थीणंपि हुंति मणुआणं ।
तिरिआणपि विभागं, अओ परं कित्तइस्सामि ॥ ४११ ॥ वृत्तिः- 'एत एव'-अनन्तरोदिताः शौचवाद्यादयो 'विभागा'-भेदाः 'परतीथिकानामपि भवन्ति मनुजानां' कापिलादीनां, 'तिरश्चामपि विभागं' स्थण्डिलप्रतिबद्धमेव 'अतः परं कीर्तयिष्यामि' इति गाथार्थः ॥ ४११ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org