Book Title: Panchvastukgranth Part 1
Author(s): Haribhadrasuri, Rajshekharsuri
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 292
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૬૭ ઉપસંહાર કરે છે– સાધુઓની આ પ્રતિદિનક્રિયા (= ચક્રવાલ સામાચારી) સંક્ષેપરુચિ જીવોના અનુગ્રહ માટે સંક્ષેપથી કહી. પંચવસ્તુક પ્રકરણમાં બીજી વસ્તુનું વ્યાખ્યાન કર્યું. હવે ત્રીજી વસ્તુનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે છે. હવે વ્રતોમાં સ્થાપનાને (વડીદીક્ષાને) વિધિ પ્રમાણે કહીશ. [૬૯]. િિમતિ ?, વેવાદ पइदिणकिरियाइ इहं, सम्मं आसेविआएँ संतीए । वयठवणाए धन्ना, उर्विति जं जोग्गयं सेहा ॥६१०॥ द्वितीयं द्वारंसमाप्तम् ॥ वृत्ति:- 'प्रतिदिनक्रियया इह सम्यगासेवितया सत्या', किमित्याह-व्रतस्थापनायाः धन्याः'पुण्यभाजनाः उपयान्ति यद्' यस्मात् कारणाद्'योग्यतां शिक्षका' इति गाथार्थः ।। ६१० ।। इति प्रतिदिनक्रियानामकं द्वितीयं वस्तु । પ્રતિદિનક્રિયા કહ્યા પછી વ્રતસ્થાપના કહેવાનું શું કારણ છે? એ કહે છે પુણ્યશાલી નવદીક્ષિતો પ્રતિદિનક્રિયાનું સમ્યગુ પાલન કર્યા પછી વ્રતસ્થાપનાને યોગ્ય બને છે માટે અહીં પ્રતિદિનક્રિયાના વર્ણન પછી વ્રતસ્થાપનાનું વર્ણન છે. [૬૧૦] પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનું વર્ણન પૂર્ણ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322