________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[२०९
અને ગહથી તેનો નાશ કરવો જોઈએ, અને ફરીવાર (ભાવથી) તે પાપ ન કરવું જોઈએ. (આલોચના = ગુરુ સમક્ષ પાપોને પ્રગટ કરવા. નિંદા = આત્મસાક્ષીએ પાપોની નિંદા કરવી. ગઈ = ગુરુ સમક્ષ પાપોની નિંદા કરવી.) [૪૬૪]
तस्स य पायच्छित्तं, जं मग्गविऊ गुरू उवइसंति ।
__ तं तह अणुचरिअव्वं, अणवत्थपसंगभीएणं ॥ ४६५ ॥ __ वृत्तिः- 'तस्य च'आसेवितस्य 'प्रायश्चित्तं यन्मार्गविद्वांसो गुरव उपदिशन्ति' सूत्रानुसारतः 'तत्तथा अनुचरितव्यमनवस्थाप्रसङ्गभीतेन', प्रसङ्गश्च ‘एक्केण कयमकज्ज'मित्यादिना પ્રશ્નાપતિ ગાથાર્થઃ || ૪૬૧ ||
કરેલા પાપોનું જિનોક્ત મોક્ષમાર્ગના જાણકાર ગુરુ સૂત્રોનુસાર જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રાયશ્ચિત્ત અનવસ્થા ન થાય એ માટે પૂરું કરે. એક સાધુ અકાર્ય કરે તો તેને જોઈને બીજો કરે, બીજાને જોઈને ત્રીજો કરે. આમ અનવસ્થા ચાલે. પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવા અંગે પણ આવી અનવસ્થા ન થાય માટે દરેક સાધુએ ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત પૂરું કરી આપવું જોઈએ. [૪૬૫ प्रकृतमाह
आलोइऊण दोसे, गुरुणो पडिवनपायछित्ताओ ।
सामाइअपुव्वअं ते, कहिंति तओ पडिक्कमणं ॥ ४६६ ॥ વૃત્તિ - “મનોચ સોપાન સર ' તતઃ “પ્રતિપન્નપ્રાશ્ચત્ત' વ, જિનિત્યEસામાયિપૂર્વવં “તે' સધવ: “પત્તિ' મનુસ્મૃતિ પ્રતિનિતિ થાર્થ: ૪૬૬ |
तं पुण पयंपएणं, सुत्तत्थेहिं च धणिअमुवउत्ता । __ दंसमसगाइ काए, अगणिन्ता धिइबलसमेआ ॥ ४६७ ॥ વૃત્તિ - “તપુનઃ'-પ્રતિમi “પર્વ પર' પન્તિ “સૂત્રાર્થ' તત્વતિયોઃ 'अत्यन्तमुपयुक्ताः' भावप्रणिधानेन 'दंशमशकादीन् काये' लगतोऽ'प्यगणयन्तः' सन्तो કૃતિવન નેતા' કૃતિ પથાર્થ: II ક૬૭ ||
હવે પ્રસ્તુત વિષય કહે છે–
ગુરુ સમક્ષ દોષોની આલોચના કરીને ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરીને જ સાધુઓ સામાયિક સૂત્ર કહીને પ્રતિક્રમણ (પગામસજ્જાએ) સૂત્ર કહે. સૂત્રનું એક પણ પદ રહી ન જાય તે રીતે દરેક પદ છૂટું છૂટું બોલે. સૂત્ર બોલતાં (કે સાંભળતાં) સૂત્ર અને તેના અર્થમાં અત્યંત ઉપયોગ રાખે. તે વખતે ધૃતિ અને બળથી યુક્ત સાધુઓ ભાવવિશુદ્ધિના કારણે શરીરે મચ્છર વગેરે ચોટે તો પણ ન ગણકારે, અર્થાત્ શરીરે ચોટતા મચ્છર વગેરે ઉપર લક્ષ્ય આપ્યા વિના સૂત્ર અને અર્થમાં જ ઉપયોગ રાખે. [૪૬૬-૪૬૭] ૧. નિ. ગા. ૪૭૪૭, બુ. ક. ગા. ૯૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org