Book Title: Panchastikaya Sangraha
Author(s): Niranjana Vora
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 62
________________ સમજૂતી : જીવોના મુખ્ય બે પ્રકાર છે : સંસારી અને સિદ્ધ. તે બંને ચૈતન્યયુક્ત અને ઉપયોગ-લક્ષણવાળા · અર્થાત્ દર્શન અને જ્ઞાનસહિત છે. તેમાંથી સંસારી જીવ દેહસહિત છે, અને સિદ્ધ જીવો દેહરહિત હોય છે. (૧૯) ---- पुढवी य उदगमगणी वाउ वणप्फदि जीवसंसिदा काया । देंति खलु मोहबहुलं फासं बहुगा वि ते तेसिं ॥ ११० ॥ पृथिवी चोदकमग्निर्वायुर्वनस्पतिः जीवसंश्रिताः कायाः । ददति खलु मोहबहुलं स्पर्शं बहुका अपि ते तेषाम् ॥ અનુવાદ : ११० ॥ પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય એ જીવસહિત છે. તેમની ઘણી સંખ્યા હોવા છતાં તે સર્વ ખરેખર અતિ મોહથી યુક્ત સ્પર્શ આપે છે. (૧૧૦) ति त्थावरतणुजोगा अणिलाणलकाइया य तेसु तसा । मणपरिणामविरहिदा जीवा एइंदिया णेया ॥ १११ ॥ त्रयः स्थावरतनुयोगा अनिलानलकायिकाश्च तेषु त्रसाः । मन: परिणामविरहिता जीवा एकेन्द्रिया ज्ञेयाः ॥ १११ ॥ અનુવાદ : તેમાંના ત્રણ જીવો સ્થાવર શરીરના સંયોગવાળા છે તથા વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો ત્રસ છે; તે બધા મનપરિણામરહિત એકેદ્રિય જીવો જાણવા. (૧૧૧) एदे जीवणिकाया पंचविधा पुढविकाइयादीया । मणपरिणामविरहिदा जीवा एगेंदिया भणिया ।। ११२ ।। एते जीवनिकायाः पञ्चविधाः पृथिवीकायिकाद्याः । મનઃ नः परिणामविरहिता जीवा एकेन्द्रिया भणिताः ।। ११२ ।। અનુવાદ : આ પૃથ્વીકાયિક વગેરે પાંચ પ્રકારના જીવનિકાયોને મનપરિણામરહિત એકેંદ્રિય જીવો કહ્યા છે. (૧૧૨) સમજૂતી : જીવના અન્ય પ્રકારોનું વર્ણન છે. જીવ પુદ્ગલ સાથેના સાહચર્યથી શરીર Jain Education International ૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86