________________
વિષયનિર્દેશ
1-18
૨-૪૫
કે,
(
*
૬
&
-
મ
ઇ
જ
ચતુર્થ આહનિક વેદા પૌરુષેયવાદી મીમાંસક અને વેદકર્તવવાદી તૈયાયિક વચ્ચે વિવાદ વેદના કર્તાને પુરવાર કરવા આપેલો “રચના” હેતુ સહેતુ છે અનાદિતા સિદ્ધ કરવા સીમાંકે આપેલ “ગુરુઅધ્યયનપૂર્વકવ’ હેતુની પરીક્ષા અનાદિતા સિદ્ધ કરવા મીમાંસકે આપેલ અસ્મર્યમાણકર્તાક હેતુની સમીક્ષા વેદના કર્તાની સ્મૃતિ અશક્ય છે એ મીમાંસક મત મીમાંસકના “અસ્મય માણકર્તા કત્વ હેતુની સમીક્ષા રચના” હેતુમાં મીમાંસકદશિત દોષનો પરિહાર વેદની રચના વિલક્ષણ છે તેને કર્તા પણ વિલક્ષણ લેકપ્રસિદ્ધ નહિ એવા રૂપને આધારે કર્તાને અભાવ ન મનાય óઅસ્મરણ હેતુ અપ્રાજક કર્તાઅસ્મરણથી કર્તાની અનુપલબ્ધિ ઘટતી નથી વેદકર્તા નિયત શરીર ધારણ કરતા ન હોવાથી તેમનું અસ્મરણ વેદકર્તા અને જાણવા પ્રત્યક્ષ અને અનુમાન મૂળપ્રમાણે છે પૃથિવ્યાદિને કર્તા અને વેદને કર્તા એક જ છે. વેદોને કતાં એક છે - કાવ્યસમસ્યા પૂરણમાં પણ એકકતૃત્વ શબ્દ-અર્થનો સંકેત ઈશ્વરકત છે શબ્દ-અર્થ વચ્ચેનો સંબંધ કર્યો ? સમયસંબંધનું મીમાંસકકૃત ખંડન નિત્યસંબંધ હોય તે અર્થવ્યભિચાર ન સંભવે એ આક્ષેપને મીમાંસકો ઉત્તર શબ્દ અર્થ વચ્ચેના મીમાંસકમાન્ય શકિતરૂપ સંબંધનું નૈયાયિકકૃત ખંડન સમયસંબંધમાં અવ્યવસ્થાના આક્ષેપ પરિહાર શબ્દની અર્થપ્રત્યાયક શક્તિ સ્વાભાવિક નથી શાશ્વ બોધ સમયાધીન હોવા છતા શબ્દ જ શબ્દ બેધનું કારણ અર્થસંદેહનું કારણું ચવાદિ વર્ણસામાન્ય છે, પદની સર્વશક્તિમત્તા નથી સર્ગની આદિમાં એક જ વાર સમય કરવામાં આવે છે મીમાંસક અને નૈયાયિક મતોની તુલના ઈશ્વરકૃત સંકેતસંબંધમાં અનવસ્થાષને પરિહાર વેદપ્રામાણ્યનું કારણ આપતપ્રણતત્વ છે, નિત્યત્વ નથી
ત
૨૦-૨૨
૨૬
२७ ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org