Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta
View full book text
________________
બારમે ચંદ્ર શુભ-માંગલિક ઉત્સવ, રાજ્યાભિષેક, જન્મકાલ, જોઈ, વિવાહ, અને પ્રમાણમાં ૧૨ મે ચંદ્રમા શુભ જાણો.
ઘાત ચંદ્રમાને ત્યાગ-પ્રયાણુયુદ્ધ-ખેતી-વિવાદ; વેપાર અને ધરના આરંભમાં ઘાત ચંદ્રને ત્યાગ કર.
ઘાત ચંદ્રને દોષ નથી-તીર્થયાત્રા, વિવાહ, અન્ન પ્રાશન અને જનોઈ વગેર શુભ કામમાં ધાત ચંદ્ર જેવાની જરૂર નથી.
૧૨ પુષ્ય નક્ષત્ર—દીક્ષા અને વિવાહ સિવાયના કાર્યોને માટે પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ છે.
સીમંતનું મુહૂર્ત–વિ, મંગલ, ગુરૂવારે છેઅથવા આઠમે માસે; હસ્ત, મૂળ, મૃગશીર્ષ, પુનર્વસુ, પુષ્ય અને શ્રવણ નક્ષત્રમાં શુભ છે.
મૂલ નક્ષત્રને રહેવાનું સ્થાન-માધ-અષાડ, ભાદર–આસે, એ માસમાં મૂળ નક્ષત્ર સ્વર્ગમાં રહે છે. કાર્તિક-પષ, ચૈત્ર અને શ્રાવણુ એ માસમાં મૂળ નક્ષત્ર પૃથ્વીમાં રહે છે. માગશર, ફાગણ, વૈશાખ, જેઠ એ માસમાં મૂલ નક્ષત્ર પાતાલમાં રહે છે. મૂળ નક્ષત્રને પૃથ્વીમાં વાસ હોય અને જન્મ થયો હોય તો મૂળ નક્ષત્ર પિતાનું નેક ળ આપે છે. બાકીના માસમાં શ્રેષ્ઠ ફૂલ સમજવું.
મૂળ અને અશ્લેષા નક્ષત્રમાં જન્મનાર બાળકે નક્ષત્ર પાદ કુળ
પાદ નક્ષત્ર મૂળ ૧ પિતા હણે
અશ્લેષા
લગ્નની સમજ દિવસે-તુલા-વૃશ્ચિક લમ બહેરાં છે. ] લગ્નનું ફળ રા-ધન-મકર , , , દિવસે-મેષ, વૃષભ-સિંહ , આંધળા છે. આંધળા લગ્નમાં થધવ્ય રાત્રે-મિથુન-કર્ક-કન્યા , દિવસે-કુંભ
, પાંગળું , બહેરા , દરિદ્ર રાત્રે-મીન
, , , પાંગળા દ્રવ્યનાશ ખાત મુહૂતને કે
વિવાહમ | ખાતના કુવા, તળાવ દેવાલયમાં માણેક સ્તંભ આરંભ કરખાતમાં ના ખાતમાં |
રાપણુમાં | વાને ખૂણે
રાશિ | ધરના જળાશય (વાવ
- ૩ દ્રવ્ય નાશ ૨ ,
- ૪ સુખ વિષ બાળકબીજ, શનિ અને આશ્લેષા, સાતમ, મંગળ અને ધનિષ્ઠા; બારસ, રવિ, અને કૃતિકામાં વિષ સંતતિને જન્મ થાય છે.
જાત કમ (નામ કરણ) મુદ્દત-સ્વાતી, પુનર્વસુ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, સ્ત, અભિજીત, પુષ્ય, મૃગશીર્ષ, અનુરાધા, રેવતી, ઉત્તરા ૩. રોહિણી; આ નક્ષત્રમાં જાત કમ તથા નામ પાડવું. અને તે નામ બન્નેના (દંપતીની) ની, ગણું, રાશિ, તારા અને વગે કરીને અવિરૂદ્ધ પાડવું.
કર્ણવેધનું મુહૂર્ત-બુધવારે દિવસમાં મૃગશીર્ષ, અનુરાધા, શ્રવણ, ધનિષ્ઠા, હસ્ત, ચિત્રા, ઉત્તરા ૩, રેવતી, અશ્વિની, પુનર્વસુ. પુષ્ય નક્ષત્રમાં કર્ણવેધ કરે શુભ છે. ગુરૂવારે પણ વ્યવહારમાં કહ્યું છે.
હુતાશન ગ-૭ને સોમ, સાતમ-મંગલ, આમ-બુધ, નમગુરૂ, દશમ-શુક, અગીયારસ-શની, બારસ-રવી હોય તે હુતાશને યોગ થાય છે.
સૂર્ય | -૬-૦૧૦-૧૧-૧૨ ૧૨-૧-૨ ૨-૩-૪| અગ્નિ
-૮-
૮૯-૧૦-૧૧૧૧-૧૨-૧| નત્રય
ક ૧૧-૧૨-૧ ૪-૫-૬ ૬-૭-૮ | ૮-૯-૧૬ વાયવ્ય , ૮-૮-૧૦ ૧-૨-૩. ૩-૪-૫ | ૫-૬-૭) ઈશાન દિગળનું વારણ
રવિ-ચંદન, સેમ-દહીં, ભેમ-માટી, બુધ-તેલ, ગુર-આયે. શુક્ર-ધી, શની-ળનું તિલક કરવું.

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128