________________
आयादि गचित उत्तरा फाल्गुनी और अश्विनीको वैर । रोहिणी और उत्तराषाढाकी वैर ।।।
चित्रा और हस्तको वैर । स्वाति और भरणीको वैर ।।
श्रवण और पुनर्वसुको वैर । पुष्य और अश्लेषाको वैर ॥ नक्षत्रों के बैर इस तरह हैं । अिसीलिये प्रासादमें, गृहमें, आसन. और शैयामें घर और घरके मालिकके परस्पर वैरको. तजना । ४.७ इति नक्षत्रवर अङ्ग ॥१९|| अथायुष्यत्था विनाश-गुणयेदृष्टभिः क्षेत्रफलं पष्टिविभाजितम्
लब्धं दसगुणं जीवंच्छेषं भूत समाहृतम् ॥१८॥ पृथि व्यापस्तया तेजोवायुराकाशमेव च
पंचतत्त्वानि जानीयादंतकाले प्रभेदने ॥४९॥ ક્ષેત્રફળને આડે ગુણી સાઠે ભાગ દેતાં જે અંક આવે તેને દશે ગુણતાં જે અંક આવે ત્યાં સુધી તે વાસ્તુનું આયુષ્ય જાણવું. (તેટલે સમય તે સ્થિર રહે) સાઠને ભાગ દેતાં જે શેષ રહે તેને પાચે ભાગ દેવા એટલે તત્વ આવશે એ. એ વિનાશના તત્વના નામ જાણવા. ૧ વધે તે પૃથ્વી ૨ વધે તે જળ તત્વ ૩ વધે તે તેજ અગ્નિ તત્ત્વ ૪ વધે તે વાયુ તત્વ પ વધે તે આકાશ તત્વ વિનાશ જાણવું. એ પાંચેય તત્વોથી વાસ્તુના અંત કાળને ભેદ જાણુ. (૮) ૮-૯
क्षेत्रफलको आठसे गुनकर साठकी संख्यासे भागते जो अंक आवे उसको इससे गुनते जो अंक आवे वहाँ तक उस वास्तुका आयुष्य जानना । (उत्तम समय वह स्थित रहे ।) साठकी संख्यासे भागते जो शेष रहे उसे पाँची संख्यासे भागना । अिससे तत्व निकलेगा । इसे विनाश के तत्त्वका नाम जानना । १ शेष रहे तो पृथ्वी तत्त्व २ शेष रहे तो जल तत्त्व ३ शेष रहे तो तेज तत्त्व (अग्नि) ४ शेष रहे तो वायु तत्त्व ५ शेष रहे तो आकाश तत्त्व विनाशका जानना । इन पाँचां तत्त्वोंसे वास्तुके अंतकालका भेद जालना । ४८-४९
सरिछल्पतंत्र नामना अयमा पास्तु द्रव्यता अधिक प्रमाणे तेनु आयुष्य सवास છે. ઉપર કહ્યું તેમ ક્ષેત્રફળને આઠગણું કરી સાઠે ભાગતાં જે આવે તે જ ફળ થયું તે કાંકરી અને માટીના વાસ્તુનું સ્થિર આયુષ્ય જાણવું. તે ફળને દશ ગણું કરવાથી ઈટ અને માટીને ચુનાથી બનેલ વાસ્તુનું આયુષ્ય જાણવું. તે કુળને નેવું ગાણું કરવાથી પત્થર અને સસાથી બનેલ વાસ્તુનું આયુષ્ય જાણવું. તે ફળને એક સો સિત્તેર ગણું કરવાથી ધાતુથી બનેલ વાસ્તુનું આયુષ્ય જાણવું
सच्छिल्पतंत्र नामके ग्रंथमें वास्तुद्रव्यके अधिकार अनुसार उसकी आयु बतायी है । क्षेत्रफलको आठ गुनाकर आठसे भागते जो शेष आवे वह ही फल हुआ । इसे कैंकरी और
----