________________
क्षीरार्णव अ.-१५ क्रमांक अ.-१७ આઠ બાર સેળ ચોવીશ કે બત્રીશ નૃત્યાદિ ચેષ્ટા કરતી એસઠ કળાયુક્ત એવા લક્ષવાળી થાંભલે થાંભલે મૂકવી.* ૧૨-૧૩.
__महाप्रासादके कुंभी और स्तंभों घट्टपल्लवोंसे अलंकृत करना । ईलिका झूलयुक्त मदलेकाले सुंदर स्तंभों करना । देवाङ्गनाओं-देवकन्या आठ वारह सोलह चौबीस या बत्तीस नृत्यादि चेष्टा करती चौसठ कलायुक्त ऐसे लक्षणोंवाली प्रत्येक स्तंभ पर रखना ।४ १२-१३.
आधयरजाज्यकुंभ कर्णिका ग्रास एव च । इत्येवं पीठ बन्धस्य भ्रमतश्च प्रदक्षिणे ॥१४॥ कुंभ कलश कपोताल्या वा राजसेन वेदिका ।
आसन्न पट्टश्च कार्य: कक्षासन विभूषितः ॥१५॥ ખુલ્લા મંડપને (૧) પહેલા થરમાં ભિદ્ર જાડેબે કણ અને ગ્રાસપટ્ટીનું પીઠ બંધ ફરતું પ્રદક્ષિણાએ કરવું. અગર (૨) કુંભ કળશે કેવાળ ને પુષ્પકંઠના થરે અગર (૩) પીઠ પર રાજસેવક વેદિકાને આસનપટ્ટ મૂકી તે પર કક્ષાસનથી
તે મંડપ કરે. (આવા ત્રણ પ્રકારના જુદા જુદા કક્ષાસનના નામે વૃક્ષાव मापेक्षा छे.) १४-१४. ભારતમાં પ્રવિષ્ઠ થઈ. જોકે કમાન બીજા રૂપે ભારતમાં બૌદ્ધ કાળની સ્થાપત્યોમાં જોવામાં આવે છે. કમાનની જેમ ઘુમટ પણ સાદરૂપે પાછળથી પંદરમી સોળમી સદીમાં ભારતીય સ્થાપત્યમાં દાખલ થયા.
(३) दो स्तंभांके षिचके लम्बे अंतरके पाटकी मजबूतीको शोभा के साथ करनेके लिये मल किया जाता है। वह कमानकी तरह सुंदर दिखता है। तोरणके काचलेवाली कमान मदलोंकी मजबूती विशेष रहती है। झूलकी पुरानी शैलीका स्थान काचलेवाली पडदीवाली कमानने लिया । वह पीछले कालकी कृति है। धूव सूत्रमें सादी कमानों सोलहवीं सदीके बाद भारतमें प्रविष्ठ हुई । यद्यपि कमान दूसरे रूपमें भारतमें बौद्धकालकी दखनेमें आती है। . ___ कमानकी तरह गुंबज भी सादे रूपमें पीछेसे पंद्रहवीं सोलहवीं सदीमें भारतीय स्थापत्यमें प्रविष्ठः हुभा।
(૪) દેવાંગના દેવકન્યાનાં સ્વરૂપ અને નામ લક્ષણો બત્રીશ કહેલાં છે. શરીરના અંગ મરડ અને ચેષ્ટા પરથી તેના લક્ષણ અને નામે જુદા જુદા સવિસ્તર બહુસુંદર રીતે વૃક્ષાર્ણવતાં. ૪મા અધ્યાયમાં આપેલા છે. કલ્પિત દેવાંગનાનું સ્વરૂપ કરવું નહિ તેમ શાસ્ત્રોક્ત પાઠ સાથે તેના આલેખન સહિન આ ગ્રંથ અધ્યાય ૧૨૦માં સચિત્ર આપેલા छ ते .
(४) देवांगना-देवकन्याके स्वरूपों और नाम लक्षण बत्तीस कहे हैं। शरीरके अंग मरोड और चेष्टा परसे लक्षण और नाम भिन्न भिन्न सविस्तर बहुत सुंदर ढंगसे वृक्षार्णवक अ. १४०मे दिये हैं। कल्पित देवांगनाका स्वरूप नहीं करना। उसके शास्त्रोक्त पाठके साथ उसके आलेखन सहित यह क्षीराणव ग्रंथमे अ. १२०में सचित्र दीया है सो देखना ।