Book Title: Kshirarnava
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 369
________________ --- --- भ्रभयुक्त चातुर्मुख चंद्रशाल प्रासाद भाग ४२ व ३४५ तिलक २८ अपरख मैहाप्रासाद स्वरुपाध्याय તેર અંડકનું નંદન કર્મ ચડાવવું. અનુગપઢરે નવ દંડકનું સર્વ તેભદ્ર કર્મ ચડાવવું. રેખા પાસેની નંદી પર પાંચ અંડકનું કેસરી કર્મ ચડાવવું અને બુદ્ધિમાન શિલ્પીએ ચારે ભદમાં દ્વાર મુકવા. તે પર ચારે તરફ ગવાક્ષ–શેખ, ઝરૂખા અને ઈલીકા -તેરણાદિથી શુભેભિત ભદ્ર કરવું. બીજા થરમાં અનુગ પઢરે રેખાની જેમ તેર અંડકનું નંદન કર્મ (અને ૯ અંડકનું સર્વતેભદ્ર કર્મ) ચડાવવાં. ભદ્ર પાસેની નંદી પર એક તિલક ચડાવવું. (રેખા પાસેની નંદી પર) પ્રત્યાગ ચડાવી શુભભિત કરવું. રેખાયે ત્રીજું પાંચ અંડકનું ચડાવવું. પઢરા પર (બેલકૂટ) તિલક ચડાવવું અને મૂળ રેખા પાયા નીચે ફૂટ યુક્ત મંજરી ચડાવવું અને બાર ઉરુગ્લંગ અને આઠ પ્રત્યાં ચડાવી કુલ ત્રણ પીસ્તાળીશ અંડકને પ્રાસાદ જાણ. અને તિલક (૨૮) સંર્વ સ્થાને ચડાવવાં. __ भ्रम भाग पाँचका और (दो ओसार) दश मागके (और मध्यका स्तूप-लिंग बाईस भागके, उनके ओसार पाँच पाँच भागके) Dર પ્રમm anઝve નાજના રેલ પર તે બં " તમે છરી જમરૂપે ા નંદન કર્મ જાના અનુar पढरा नौ अंडका सर्वतोभद्र वर्म चढाना । रेखाके पासकी नंदी पर पाँच अंडकका केसरी कर्म चढ़ाना । और 1 થી s RY NOTE mr. ૩૦

Loading...

Page Navigation
1 ... 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416