________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૪ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
થાય છે. સર્વ વિશ્વવર્તિજ તે હું એવી શુભવૃત્તિવડે આત્મા સર્વત્ર શુભભાવમાં વ્યાપક થતાં સાત્વિક ગુણી મહાપ્રભુ બની શકે છે. શુભમમત્વ અશુભ અહંભાવને ઉપર પ્રમાણે જે ખીલવીને કાર્યગી બને છે તે ધર્મસેવા કેમવા સાર્વજનિકહિત સેવા રાજ્ય સેવા ક્ષાત્રકમસેવા વિદ્યાકર્મસેવા વિદ્યાવ્યાપાર હન્નરકળા સેવા શૂદ્રસેવા દેશસેવા સાધુસખ્તસેવા. પ્રભુસેવા, ગુરુસેવા, કુટુંબસેવા અને ગુરૂજનસેવા, વગેરે અનેક સેવાઓને આદરવાને શકિતમાન થાય છે અને કર્મયોગી બનીને ગમે તેવા સંયેગોમાં ઊંચે ચડે છે; પરન્તુ કર્મ.
ગથી ભ્રષ્ટ થઈ કદાપિ પાછળ પડતો નથી–પતિત થતો નથી. માતાની સેવા કરવી તે માતૃયજ્ઞ છે. સ્વવિનયવિચાર પ્રમાણે પિતાની સેવા કરવી તે પિતૃયજ્ઞ છે. પશુઓની સેવા કરવી તે પશુયજ્ઞ છે. પંખીઓની સેવા કરવી તે પક્ષીયજ્ઞ છે. વૃષભેની સેવા કરવી તે વૃષભયજ્ઞ છે. ગાયોનું સેવા દ્વારા ખાનાપાનાદિથી રક્ષણ કરવું તે યજ્ઞ છે. અતિથિની સેવા કરવી તે અતિશયજ્ઞ છે. ગુરુની સેવા કરવી તે જુદાશ છે. સર્વ જીવોની રક્ષા કરવી તે સર્ષની વય જાણો. દેશની તન મન ધન અને વાણી વડે સેવા કરવી તે રેરાશ જાણો. રાજ્યની તન મન અને ધન વડે સેવા કરવી તે રાજ્યયજ્ઞ અવબોધ. ક્ષત્રિયોની તેમની ઉચ્ચ દશા માટે તન મન અને ધનનું સ્વાર્પણ કરી સેવા કરવી તે ક્ષત્રા યજ્ઞ જાણ. બ્રાહ્મણની વિદ્યાવડે ઉન્નતિ કરવા તન મન ધનાદિ અર્પણપૂર્વક સેવા કરવી તે બ્રાહ્મણ યજ્ઞ જાણવો. વૈશ્યની વ્યાપાર કૃષિકલાદિની વૃદ્ધિ માટે તન મન ધનાદિ વડે રહેવા કરવી તે વૈશ્ય યજ્ઞ જાણુ. શૂદ્રોની જ્ઞાનાદિ ગુણો વડે ઉરચ સ્થિતિ કરવા માટે તન મન અને ધનથી સેવા કરવી તે શૂદ્ર યજ્ઞ જાણ. સાધુઓની તન મન અને ધનથી સેવા કરવી તે સાધુ યજ્ઞ અવધ. સાદવીઓની મન વચન અને કાયા અને ધનાદિવડે સેવા કરવી તે સાર્થ યજ્ઞ મોરવ અવધે. શ્રી મહાવીર પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજાએ મહાવીરસ્વામી જમ્યા ત્યારે અનેક ધર્મયજ્ઞોપ પ્રભુપૂજાઓ કરી હતી. વિદ્યાર્થિઓની સેવા કરી તેમને સહાય આપવી તે વિદ્યાર્થી યજ્ઞ જાણો. રેગીઓના રોગનાશાથે તેઓની સેવા કરવી તે રોગી યજ્ઞ જાણ. અને કન્યાઓ સ્ત્રીઓ વિધવાઓ અને અનાથ વગેરેની સેવા કરવી તે તે તે નામના યજ્ઞ જાણવા. શાહંભાવને જે પરિપૂર્ણ ખીલવીને સર્વ વિશ્વ-તે હું એવા ભાવ ઉપર આવે છે તે રાજા ચક્રવર્તિ અને કર્મયેગી બનવાને અધિકારી બને છે. વ્યાધ્ર સિંહને સ્થાપત્યપર મમત્વ અહંભાવના છે તે તે અન્યને નાશ કરીને સ્વાપત્યનું ઉદર ભરશે પરંતુ સ્થાપત્યને નાશ કરશે નહિ. ઉલટું અહંભાવથી સ્થાપત્યને સ્વરૂપે દેખશે. ક્રૂર પ્રાણીઓને પણ અહંમમત્વભાવથી સ્વાપત્યનું ચારિત્ર ખીલે છે તો શુભારંભાવથી કુટુંબ મિત્ર દેશ પ્રાંત ખંડ બ્રાહ્મણદિ ચાર વર્ણ અને ચારે ખંડના મનુષ્ય વગેરેને જે મનુષ્ય “હું છું” એવું માને છે તે તેઓને નાશ કરી શકશે નહિ પરંતુ તેઓની અનેક પ્રકારની સેવા બજાવશે તેથી તે રાજા બનતાં દશમો દિકપાલ
For Private And Personal Use Only