________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
ધર્મ પ્રવૃત્તિમાં ભાષાનું મહત્ત્વ નથી.
(૬૨૯)
પ્રવેશેલી હાય છે તેને નાશ કરે છે. આત્મજ્ઞાનીમહાત્માના ઉપદેશથી ધર્માંચારામાં અને ધર્મવિચારામાં અનેક પ્રકારના સમ્યગ્ સુધારા થાય છે અને તેથી ધર્મીમનુષ્યે ધની સજીવનતાથી જીવવા સમર્થ થાય છે. અધર્મી-અજ્ઞાની મનુષ્યા તરફથી ધર્માંદ્વારક મહાત્માને અનેક ઉપસર્યાં, વિપત્તિયા સહવી પડે છે; આસુરી શક્તિયેાના ધારકાને અને સુરીશક્તિયાના ધારકોને પરસ્પર અનેક પ્રકારનાં ઘોર યુદ્ધો કરવાં પડે છે તેમાં અલ્પાનિ અને મહાલાભની દૃષ્ટિએ સુરીશક્તિના પ્રવર્તકમહાત્માઓ અપૂર્વ શક્તિયાને સ્ફારવી ધર્મના ઉદ્ધાર કરે છે, તેથી વિશ્વમાં મોટા ભાગે અધર્મીઓનુ પ્રાબલ્ય ઘટે છે અને જ્યાં ત્યાં ધર્મીમનુષ્યાનુ પ્રાબલ્ય વધવાથી વિશ્વમાં સોના પ્રકાશ પડે છે અને દુર્ગુણારૂપ અંધકારના નાશ થાય છે. અધર્મીમનુષ્ય, ધર્મીમનુષ્યને અનેક પ્રકારનાં દુઃખા આપે છે અને તેના નાશ થાય એવા ઉપાયાને જ્યારે અધર્મી મનુષ્યા આદરે છે, ત્યારે ધર્માંદ્ધારક મહાત્મા તે તે દેશકાલમાં અવતરે છે અને સ્વાત્મશક્તિ વડે અધર્મના નાશ કરે છે. મિથ્યાત્વ, અજ્ઞાન, અસત્ય, હિંસા, ચારી, વ્યભિચાર, ક્રોધ, માન, માયા, લાભ, ઇર્ષ્યા, દ્વેષ, દુરાચાર, પાપાચાર, પ્રાણીઓના નાશ, ગરીમાને ત્રાસ, ધર્મના નામે પાપી રિવાજો વગેરે સર્વ અધર્મ ગણાય છે. ભક્તદયાળુ સન્તસાધુઓનું રક્ષણ કરવું તે ધર્મ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અહંમમત્વત્યાગ, દાન, પરાપકાર, દેવગુરુની ભક્તિ, ધ્યાન, સમાધિ વગેરે સર્વને ધર્મમાં સમાવેશ થાય છે. ધર્મના નામે પણ દાની વૃદ્ધિને અધમ કથવામાં આવે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓ પોતપોતાના ધર્મને સત્ય માનીને ધર્માભિમાનમાં મસ્ત બની ધર્મયુદ્ધો કરીને સહસ્રલક્ષ મનુષ્યાના રક્તની નદીઓ વહેવરાવે છે ત્યારે ધર્માંદ્નારક મહાત્માઓના દેશકાલ પરત્વે અવતારે થાય છે અને તેએ ધર્મના નામે પરસ્પર યુદ્ધ કરીને અધમ પ્રવર્તાવનારાઓને સત્યધર્મ માર્ગમાં દોરી અધમ ના નાશ કરે છે. જે કાલમાં ગુરુવિનાની શુષ્કક્રિયામાં કૃઢિપ્રવૃત્તિ થએલી હોય છે અને તેના ભાવરૂપ આત્મા મન્ત્ર પડી ગયા હાય છે તે કાલે આત્મજ્ઞાની મહાત્માએ આત્મગુણ્ણાના મૂળ ઉદ્દેશે તરફ મનુષ્યાને વાળે છે અને અંધઢિમામાં થએલી બદખાઈને દૂર કરી સુધારા કરે છે. ધર્મપ્રવતક આત્મજ્ઞાની મહાત્માએ સત્યજ્ઞાન દર્શનચારિત્રને પ્રકાશ કરે છે અને અહંમમત્વવૃત્તિયાને દુનિયામાંથી દૂર કરવા અધ્યાત્મજ્ઞાનના સર્વત્ર પ્રચાર કરે છે. ધર્માંદ્ધારક આત્મજ્ઞાની મહાત્માએ ધમશાસ્ત્રોમાંનાં સત્યાના પ્રકાશ પાડે છે તથા તેમાં પર'પરાએ જે કઇ અસત્યને પ્રવેશ થયેા હોય છે તેને પરિહરે છે. આત્મજ્ઞાની મહાત્માએ સરલ જીવતી સાદીભાષામાં સત્ય ધના ઉપદેશ આપે છે તેથી તેને ગ્રહણુ કરવામાં ખાળજીવાને પણ કઇ જાતના પ્રત્યવાય થતા નથી. આત્મજ્ઞાની મહાત્માઓ જે જે દેશમાં, જે કાલમાં જે ભાષામાં તે તે દેશીય તે તે કાલીન મનુષ્યોને વ્યવહાર પ્રવર્તે છે તે ભાષાદ્વારા મેધ આપે છે. ધર્મ પ્રવૃત્તિમાં અમુક ભાષાનું મહત્વ નથી પરંતુ ભાષાદ્વારા પ્રકા
For Private And Personal Use Only