Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 12
________________ श्री अर्ह नमः तस्मै श्री गुरवे नमः | નમઃ श्री कर्मप्रकृति संग्रहणी-पदार्थो - २ 15 III - ઉદીરણાકરણ willer * * * (૬ કારો..) લક્ષણ, ભેદ, સાદિ-અનાદિ પ્રરૂપણા, સ્વામિત્વ, પ્રકૃતિસ્થાન સમુત્કીર્તન અને તેનું સ્વામિત્વ. ૧. ભોજાણી- ઉદયવતી પ્રકૃતિના, ઉદયાવલિકાની બહાર રહેલા નિકોમાંથી દલિકોનો જે સકષાય કે અકષાય (સંકિલષ્ટ કે વિશુદ્ધ) વીર્યવિશેષથી ઉદયસમયમાં નિક્ષેપ થાય છે તે ઉદીરણાકરણ કહેવાય છે. સામાન્યથી, ૪૧ પ્રકૃતિની અમુક અવસ્થા છોડીને, જેનો વિપાકોદય હોય તેની ઉદીરણા હોય છે. ૨. 6- ૪ ભેદ - પ્રકુતિઉદીરણા, સ્થિતિઉદીરણા, રસોદીરણા, પ્રદેશોદરણા... આ ચારેય ભેદે ઉદીરણા એક સાથે જ થાય છે, કારણ કે ઉપર રહેલા દલિકોના પ્રતિ વગેરે ચારે ઉદીરણા કરીને ભોગવાય છે. - - - આ ચારેના બબ્બે ભેદ.. મૂળપ્રકૃતિઉદીરણા અને ઉત્તરપ્રકૃતિ ઉદીરણા. આના અનુક્રમે ૮ અને ૧૫૮ ભેદ જાણી લેવા.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 186