Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur
View full book text
________________
ઉપશમના કરણ
(૯૧) પ્રતિ અનિવૃત્તિ ચરમસમયે સ્થિતિબંધ (૨) ઉપ અપૂર્વ પ્રથમસમયે સ્થિતિબંધ (૯૩) પ્રતિ અપૂર્વ ચરમસમયે સ્થિતિબંધ (૯) પ્રતિ અપૂર્વ ચરમસમયે સ્થિતિસના (૯૫) પ્રતિ અપૂર્વ પ્રથમસમયે સ્થિતિસતા
૯૬) પ્રતિ અનિવૃત્તિ. પ્રથમસમયે સ્થિતિસના (૭) ઉપ૦ અનિવૃત્તિ. પ્રથમસમયે સ્થિતિસત્તા (૮) ઉપ અપૂર્વ ચરમસમયે સ્થિતિસરા ૯) ઉપ૦ અપૂર્વ પ્રથમસમયે સ્થિતિસત્તા
- સવ્યવસમાણા સમતા - શોપશમના
અધ્યવસાયરૂપ કરણને અનુસરીને ઓછાવતાં પગલો ઉપશમે છે, પણ સઘળાં દલિકો ઉપશમતા નથી. માટે આ દેશકરણોપશમના છે.
ઉર્તના- અપવર્તના અને અન્ય પ્રકૃતિસંક્રમણ સિવાયના કારણો ન લાગે એવી યોગ્યતા દલિકોમાં ઊભી કરનાર કરણ એ દેશોપશમનાકરણ છે. શેષ કરણો આ દલિકોને લાગતા નથી. ચાર ભેદ– પ્રકતિ-સ્થિતિ- રસ- પ્રદેશ દેશોપશમના ચારેયના બે ભેદ મૂળ પ્રકૃતિ, ઉત્તરપ્રકૃતિ
અપૂર્વકરણસુધીના એકેન્દ્રિયાદિ સર્વ જીવો બધી મૂળ-ઉત્તર પ્રકતિઓની દેશોપશમના કરે છે. અનિવૃત્તિકરણથી દેશોપશમના હોતી નથી.
પ્રથમસમ્યક્ષ્ય કે સાયિક સમ્પર્કે ઉપશમણિ માટેનું આપ.સભ્ય. પામતો જીવ અનિવૃત્તિકરણે આવે ત્યારથી દર્શનમોહની દેશોપશમના કરતો નથી.
અનંતાનુ વિસંયોજક કે ઉપશામક) જીવ એના અનિવનિકરણના પ્રારંભથી અનતાની દેશોપશમના કરતો નથી.
શેષકર્મોની સર્વોપશમના છે નહીં. પણ ચારિત્રમોહની કાપણા કે ઉપશમના માટે અભ્યથિત થયેલો જીવ અનિવનિકરણપ્રારંભથી શેષકર્મોની પણ દેશોપશમના કરતો નથી.
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a7c85ff14a3b7587ca9a2dd631333f5a6fd9986825ccaef624777ac9c45c1045.jpg)
Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186