Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 161
________________ પ૦ કર્મક્ષતિ-પદાર્થો ભાગ-૨ * ૧૪૯ મા પૃષ્ઠ પરના ચિત્રમાં નખાતા દલિક અને ૪ સંગ્રહકિઓિ દર્શાવેલી છે એમાં (૦૨-૧૩) ૭ ખાંચા પડે છે. એટલે કે કુલ બાર સંગ્રહકિઓિમાં ( ૧૨-૧૯) ૨૩ ઉષ્ટ્રકૂટ થાય એ સ્પષ્ટ છે. ) દશ્યમાનદલિક-લોભની સર્વજકિીિમાં સર્વાધિક, પછીની ઉત્તરોત્તર કિઓિમાં સંજય કોઇની ત્રીજીસંગ્રહકિવિની સર્વોત્કૃષ્ટ કિશિ સુધી અનંતભાગીન-હીન દલિક ગોપુચ્છાકારે જાણવું (૪) પ્રથમસંગ્રહકિકિની નીચે જે કિઓિ નવી થાય છે તે પણ પછીથી પ્રથમસંગ્રહકિરિનો જ એક અંશ બની જવાથી પ્રથમસંગ્રહકિડની અવાંતરકિઓિ વધી જાય છે. આ જ પ્રમાણ બારે સંગ્રહકિઓિમાં પોતપોતાની નીચે થતી નવી કિઓિ ભળી જાય છે એ જાણવું. ૨૫ કિગ્રીકરણાધા તૃતીયાદિ સમયાધિકાર(૧) ત્રીજાથી માંડીને ચરમસમય સુધીના પ્રત્યેક સમયોએ પણ આ જ પ્રમાણે, નખાતા દલિકોના ૨૩ ઉકૂટો (ખાંચાઓ) થાય છે અને દશ્યમાન દલિકનો ગોપુચ્છાકાર થાય છે એ જાણવું. (૨) કિઓિમાં નંખાતું કુલ દલિક, પ્રથમસમયે અલ્પ બીજા સમયે અસં.ગુણ ત્રીજા સમયે અસં.ગુણ એમ યાવત ચરમસમય સુધી જાણવું. (૩) કિકરણકાળમાં જીવ પૂર્વ અને અપૂર્વસ્પર્ધકોને વિદે છે પણ કિઓિને વેદતો નથી. . ૨૬ કિશીકરણા ચરમસમયાયિકાર(૧) સ્થિતિબંધ- સંજય - અતાવિક જ મહિના શેષકર્મો-સાત હજાર વર્ષ (૨) સ્થિતિસતા- સંજય- અંતર્ગત અધિક૮ વર્ષ ૩ ઘાતી કર્મો - સખ્યાત હજાર વર્ષ ૩ અઘાતી - અસંવર્ષ

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186