Book Title: Karm Prakruti Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Kolhapur

View full book text
Previous | Next

Page 152
________________ પરિશિષ્ટ-પક શ્રેણિ (૨) (૧૫ અપૂર્વસ્પર્ધક અનુભાગ અધિકાર(૧) પૂર્વસ્પર્ધકોમાં રહેલાં દલિકના એક અસંમા ભાગના દલિકને ઉપાડી જઘ પૂર્વસ્પર્ધકની નીચે અનંતા અપૂર્વ સ્પર્ધકે એવી રીતે બનાવે છે કે જેથી એનો ઉત્કૃષ્ટ રસ પણ પૂર્વસ્પર્ધકના જઘ૦૨સ કરતાં અનંતગુણહીન હોય. પ્રથમસમયે, દ્વિગુણહાનિના એક આંતરામાં જેટલા સ્પર્ધકો હોય તેના કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ અપૂર્વસ્પો બનાવે છે. આમાં ભાજક ઉત્કર્ષણ-અપકર્ષણના ભાગહાર (ભાજક) કરતાં અસગુણ અને પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંમા ભાગ જેટલો જાણવો. (૩) પ્રથમ =જશે. રસવાળા) અપૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં જેટલો રસ હોય છે તેના કરતાં બીજા અપૂર્વસ્પર્તકની પ્રથમવર્ગણામાં અનંત અનુભાગ = અનંત રસાણ જેટલો અધિક રસ હોય છે. એમ થાવત્ ઉત્કૃષ્ટ અપૂર્વસ્પર્ધક સુધી જાણવું. (૪) ક્રોધ, માન, માયા, લોભના કમે અપૂર્વ સ્પર્ધકો વિશેષાધિક વિશેષાધિક થાય છે. તેથી ઉત્કૃષ્ટરસવાળું ચરમ અપૂર્વ સ્પર્ધક ચારેય કષાયમાં તુલ્ય થાય છે. (એટલે કે ચારેય ક્યાયમાં જે ચરમ અપૂર્વક હોય છે તેની પ્રથમવર્ગણામાં તુલ્ય રસ હોય છે.) પણ, સંજવ. કોધનું જે પ્રથમ અપૂર્વસ્પર્ધક થાય છે ત્યાં સુધી તો સંજવમાનના અપૂર્વ સ્પર્ધકો થાય છે, પણ તેની નીચે પણ કેટલાક વધુ અપૂર્વ સ્પર્ધકો થાય છે. એમ માયા લોભના પણ વધુ નીચે-નીચે કેટલાંક સ્પર્ધકો જાણવા. તેથી કોઠાદિનાં પ્રથમ અપૂર્વપદ્ધકની પ્રથમવર્ગણાનો રસ કોઈ, માન, માયા, લોભના કમે વિશેષહીન-વિશેષહીન થાય છે. | (૬) દરેક ક્યાયના પ્રથમ અપૂર્વસ્પર્વની પ્રથમવર્ગણા કરતાં એના ચરમસ્પકની પ્રથમ વર્ગણામાં રસ અનતગુણ હોય છે અને એના કરતાં પૂર્વસ્પર્ધકની પ્રથમવર્ગણામાં રસ અનતગુણ હોય છે. ૧૬) અપૂર્વસ્પર્ધક દલિફનિક્ષેપ અયિકાર (૧) પૂર્વસ્પર્ધકોમાંથી અપવર્તિત કરેલા દલિકમાંથી પ્રથમ અપૂર્વપકની

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186