________________
જીવણશેઠે કહ્યું : મેં કહ્યું કે છોકરાને લગન કરવાં હશે તો એ કરશે હવે મારું મન ક્ષણભર માટે પણ સંસારમાં નથી લાગતું.
જઇશ તો તેમનું મન રાજી રહેશે. આપ કૃપા કરી આવતા વર્ષે પધારશો તો આપનો ઉપકાર ભવોભવ નહિ ભૂલું....
મારી વાત સાંભળી છોકરાની મા ગુસ્સે થઇ ગઇ. આપને શું કહ્યું કે એ શું શું બોલી ! એ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું.
વૈકુંઠ જવા માટે મરવું પડે જીવન શેઠને જીવન વહાલું હતું મૃત્યુનહિ. માટે જ વાયદા આપતા જતા હતા.
પ્રભો ! બૈરાંની જાત ! આપને પણ ગાળો દીધી...ત્યારે મારાથી ન રહેવાયું. મે કહ્યું : બસ બાબા ! બસ ! નારદજીને તું ગાળો ન દે. કહે છે તો છોકરાનાં લગન કરાવીને પછી જઇશ. આમ કહ્યું ત્યારે તે શાંત થઇ ભગવંત ! તમે જ કહો કે તમારી નિંદા મારાથી કેમ સહન થઇ શકે ? હું તો તમારી સાથે હમણાં જ વૈકુંઠ આવવા તૈયાર છું, પણ લોકો તમને ગાળો દે, તમારી નિંદા કરે.....
એક વર્ષ પછી નારદજી શેઠને લેવા આવ્યા પેઢીની ગાદી પર શેઠ નહિ શેઠનો પૂત્ર બેઠો હતો તેને નારદજીએ પૂછતાં શેઠ મૃત્યુ પામ્યા હતાં તે જાણવા મળ્યું નારદજી સીધા ગયા ભગવાન પાસે અને ભગવાનને શેઠ નું સરનામું પૂછયું.
દેવર્ષિ નાહકના હેરાન થાઓ છો શેઠ વૈકુંઠ નહિ આવે તે મૃત્યુ પામ્યાને પોતાનાંજ અનાજના ગોડાઉનમાં બીલાડો થયાં છે
પ્રભો, મહામહીના પછી જરૂર આવીશ પધારજો.....
નારદજીએ ત્યાં જઇને બિલાડાને પ્રતિબોધ પમાડવાનું વિચાર્યું. બિલાડો થયા તો શું થયું ? આખર તો એ આત્મા જ છે ને ? જ્ઞાની પુરુષોની નજરમાં તો દેવ હોય કે માનવ, તિર્યંચ પશુ હોય કે નારકીનો નારક, બધા જ સમાન છે. કલેવર બિલાડાનું છે પણ છે તો એ સચ્ચિદાનંદ આત્મા જ ને ?
નારદજી ફાગણ મહિને વિમાન લઇ જીવણશેઠનાં વૈકુંઠ માટે તેડા કરવા આવ્યા શેઠ કહે, દેવર્ષિ આપ નિષ્કામ કરુણાવંત પુરુષ છો પણ મારા ઘરમાં વૈકુંઠની વાત કરી તો છોકરાની માએ કહ્યું : તમે તો મનથી વૈકુંઠમાં જ છો. તમારા માટે તો ઘર જ વૈકુંઠ છે. છતાંય વૈકુંઠમાં જવું હોય તો છોકરાના ઘેર છોકરો થાય ત્યારે ખુશીથી જજો. હમણાં જશો તો કદાચ તમને થશે કે અરેરે ! છોકારાનું મોં પણ ન જોયું ! આવી વાસના મનમાં રહી જાય અને તમે વૈકુંઠ જાવ તે યોગ્ય નથી. વધુ નહિ. બસ એકાદ વર્ષ, ઘરે છોકરાનું પારણું ઝુલાવ્યા પછી જરૂર જજો....
નારદજી પહોંચ્યા ત્યાં શેઠના છોકરાને મળ્યા અને કહ્યું : ભાઇ ! મારે તારા અનાજના ભંડાર જોવા છે. ચાવી લઇને મારી સાથે આવીશ ?
મહારાજ ! આપને અનાજ જોઇએ છે ને ? આપ કહો તો અહીં અનાજ મંગાવીને આપને આપું છોકરાએ કહ્યું :
શેઠે કહ્યું : મહર્ષિ ! જીવનભર જેની સાથે રહ્યો. તેની ઇચ્છાને કચડીને હમણાં વૈકુંઠ આવવું મને યોગ્ય નથી લાગતું. હા, મને મનથી તો કોઇના પ્રત્યે રાગ નથી. એકાદ વર્ષ સંસારમાં રહી
ના ભાઇ ! મારે અનાજ નથી જોઇતું, મારે તો અનાજના
-જીવનસંધ્યાએ અરુણોધ્ય)
- ૬૩ -
- જીવનસંધ્યાએ અરુણોદય)
૬૪
)