Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 37
________________ ઉંદર અહીં ફરકતો નથી. તેથી અનાજનું રક્ષણ થાય છે, પ્રભો ! પરોપકારાય સતાં વિભુતયઃ ના સિદ્ધાંતનું પાલન કરી રહ્યો છું. કેમ ખરી વાતને ? તારા ભંડાર જોવા છે. છોકરાએ મનિમજીને ચાવી આપીને નારદજી સાથે મોકલ્યો. મનિમે ગોદામ ખોલી દીધાં. મુનિમને બહાર ઊભા રાખી નારદજી અંદર ગયા. અંદર ઘોર અંધારું હતું. ચારે બાજુ અનાજની ગુણો પડી હતી. નારદજી અંદર જવા લાગ્યા...જતાં તેમણે બિલાડાની રેડિયમ જેવી ચમકતી આંખો જોઈ. નારદજીને સંતોષ થયો, આનંદ થયો. કારણ કે તેમને શેઠ મળી ગયા ! જોઇ ને શેઠની દયા ? કેવા કરણાવંત છે બિલાડા શેઠ ? નારદજી તો સાંભળી જ રહ્યા ! તો તમે મારી સાથે આવતા નથી એમ ને ? ગુસ્સાથી રાડ પાડીને નારદજીએ પૂછયું. નારદજી એકદમ બોલી ઉઠ્યા : અરે શેઠજી ! ઓહ પ્રભુ ! આપ અહીં પણ પધારી ગયા ? કેટલા બધા દયાળુ છો તમે ? ! મારા જેવા પાપીનો ઉદ્ધાર કરવાની ઉચ્ચતમાં ભાવના છે આપના હૈયે ! ભગવંત ! આવવાની હું ક્યાં ના પાડું છું ? માત્ર પંદરેક દિવસનો જ પ્રશ્ન છે. છોકરાએ માલ બધો વેચી નાંખ્યો છે. માત્ર પંદરેક દિવસમાં માલની ડીલીવરી લઇ જશે. બસ પ્રભો ! ત્યાર પછી હું તમારી સાથે વૈકુંઠમાં જ રહીશ. હું ને તમે બંને વૈકુંઠમાં ! કેમ પ્રભો ! બોલ્યા કેમ નહિ ? નારદજી શું બોલે ? આપણા પ્રત્યેકમાં રહેલી જીવણ વૃત્તિ ને દેવર્ષિનો સંદેશ છે કે આ લોકનું મમત્વ છોડયા વિના પરલોક સિધ્ધ થતો નથી. નારદજીએ આ સાંભળી થોડોક ગુસ્સો ચડયો. પણ ગુસ્સો દબાવીને કહ્યું : શેઠ ! એ બધી વાત છોડી દો. અને હવે જલદી ચાલો મારી સાથે વૈકુંઠમાં અને જો ન આવવું હોય તો ના કહી દો મને.. બિલાડો બોલ્યો : ઓહ પ્રભુ ! વૈકુંઠ મને કેટલું વ્હાલું છે એ તમને કેવી રીતે બતાવું ? સંસાર પર મને કોઇ રાગ નથી. હું તો હમણાં જ આપની સાથે આવવા તૈયાર છું... તત્વજ્ઞ સંત પ્લોટિનસ અંતિમ સમયે કહે, જીવનની અંતધડીએ બધા લોકો દેહિક લક્ષણોમાં એટલા બધાં ગરકાવ થઈ જાય છે કે દવાઓ સિવાય તેમને કંઇજ સૂઝતું નથી. તેમને ખબર નથી કે આત્માની સાથેના તાદામ્યને લઇને રોગ મટી જાય છે દર્દ, દુઃખ કે વ્યાધિ એતો માત્ર આત્માના સ્વભાવનો ભંગ કર્યાની બાહ્ય નિશાની છે, તે દેહ આત્માના નિત્યસંયોગથી વંચિત રહે છે તેની એ જાણ છે આત્મા તો નિત્યયુક્ત છે. તો ચાલો ! હવે વિલંબ ન કરો. તમને શી ખબર કે કેટલી મુશ્કેલીએ મેં તમને શોધી કાઢયા છે. મૃત્યુનો આવો સહજ સ્વીકારતો મરમી સંતોજ કરી જો દેવર્ષિ ! મને અહીં રહેવું જરાય પસંદ નથી. અહીં હું તદ્દન અપરિગ્રહી જીવન જીવું છું. માત્ર છોકારાના પ્રત્યે કરણાભાવથી અહીં પડ્યો છે. છોકરાએ અનાજનો ધંધો કર્યો છે. હજારો કોથળા અનાજથી ભરેલા છે. અહીં ઉંદરોનો ઉપદ્રવ છે. અહીં હું બેઠો છું તેથી કોઈ -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૬૫ - શકે - જીવનસંધ્યાએ અરુણોધ્યા

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68