Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 48
________________ મારે તમને કંઇક કહેવાનું છે. ‘બોલો, સત્વરે બોલો’, સિકંદરે કહ્યું. ‘ભાઇ ? કહેવાનું તો એટલું જ છે કે ભૂલેચૂકે આ તલવાડીનું એક ટીપું પણ ન પીશો'. ‘પણ... કાંઇ કારણ ? હું તો અમર થવા માગું છું. આનું પાણી પીને’, સિંકદરે જણાવ્યું. માટે લડી રહ્યા હતા. તેથી તેનું કારણ પૂછતાં એક યુવાને કહ્યું. ભાઇ ! વનનું ફળ ખાધા પછી અહીં અમે સૌ અમર છીએ, સાથે સદાય જવાન છીએ. અમારી પાસે શક્તિ છે, હંમેશા માટેનો હક્ક છે, એટલે એકાંદી વસ્તુ પણ અમે જતી કેમ કરીએ. અને તે માટે અમારે લડવું જ રહ્યું. જીવન છે, જુવાની છે, વાસના છે, બધું જ છે. અહીં ત્યાગ પરમાર્થ કેવો ? બસ. ઠેઠ સુધી અમારે આમ લડતાં રહેવાનું અહીંના ફળનું આ અમને વરદાન છે”. સિકંદર કહે પણ તમે સંપીને ન રહી શકો ? ના, રે ના, અહીં સંપ કેવો ? જંગ એ જ અમારી દુનિયા અને સિકંદર વનનું ફળ ખાધા વિના જ ફકીર પાસે પાછો ફર્યો. સાચું, પણ આ પાણી અમે પીધું ત્યારથી મોત દૂર જઇ બેઠું છે, અમરત્વ અમને આજે શ્રાપરૂપ બન્યું છે. જીવવાની તાજગી અમો સાવ ખોઇ બેઠા છીએ જીવનનો અંત જ નથી. જળો વળગે તેમ જીવન અમને વળગી બેઠું છે. અને અમારું શરીર પણ કેટલું શિથિલ અને જર્જરિત બની ગયું છે. અમને જીવનમાં જરાયે આનંદ નથી રહ્યો. કેવું મીઠું મૃત્યુ ! જાણે નવ - જીવનનું પ્રાતઃ કાર ! આટલું કહી મગર પાણીમાં ગરકાવ થઈ ગયો, પણ એના શબ્દો સિકંદરના હૃદયમાં ગુંજી રહ્યા, સિકંદર પાણી પીધા વિના જ પેલા ફકીર પાસે આવ્યો અને કહ્યું - ‘પેલું પાણી તો ત્યારે જ પીવાય કે જ્યારે યુવાની અમર રહે તેવો કીમિયો બતાવશો ?” હવે તેને અમર બનવાની જરાય ખેવના ન રહી. આમ યુવાની યુદ્ધ માટે જ સર્જાયેલી હોય તો આવું અમરત્વ શા કામનું ? અને યુવાનીને શું કરવી ? ફકીર સિકંદરના મનોભાવ પામી ગયા. મૃત્યુની મંગળમયતા બતાવતાં કહ્યું - સિકંદર જયાં મૃત્યુની રમણિયતા છે, ત્યાં જ સત્કર્મોના વૃક્ષો ખીલે છે. વૃદ્ધાવસ્થાની શાંતિમાં જ માનવતા પાંગરે છે અને મૃત્યુના અસ્તિત્વમાં જ પાપ - પુણ્યના વિચારોનું સ્થાન છે. મૃત્યુની પાનખર જીવનતનને ઉજ્જડ નથી બનાવતી પણ વસંત બની હરહંમેશ પલ્લવિત રાખે છે.” અને તને મૃત્યુંજય - મંત્ર બતાવું સાંભળ “માનવ સત્કાર્યોથી અમર બને છે.” | ઉત્સાહથી યુવાન રહે છે અને ત્યાગ - પરોપકારથી ચિરંજીવ બને છે. આથી વિશેષ અમરત્વનું કોઇ મૂલ્ય નથી. ‘તારે નિત્ય - જુવાન રહેવું હોય તો પેલી દિશામાં આવેલા ચૌવન-વનનું એક ફળ ચાખીશ એટલે અમર બની જઈશ અને કાયમ માટે જવાન પણ રહીશ'. હવે તો સિકંદરના આનંદની અવધિ ન રહી. તે ચૌવન વનમાં પહોંચ્યો પણ ત્યાં માણસોનો ભયંકર ચિત્કાર સંભળાયો. સિકંદરે જોયુ કે, બધા યુવાનો કોઇ ને કોઇ ચીજ-વસ્તુના અધિકાર -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૮૭ -જીવનસંધ્યાએ અરુણોદય -૮૮),

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68