Book Title: Jain Tattvagyan Chitravali Prakash Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ WWી g'દિ 6િ "+ 5 જ છ જ દિં . जव = 88 છે વિશ્વ શું છે ? | ૬ દ્રવ્યનો સમૂહ એ વિશ્વ છે. ૬ દ્રવ્યમાં આકાશ એક દ્રવ્ય છે. આકાશના અમુક ભાગમાં જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, પુદ્ગલ એમ પાંચ દ્રવ્યો રહે છે, એટલા जैन ભાગને લોક-લોકાકાશ અને બાકીના ભાગને અલોકदर्शज्ञानुसारे विश्वदर्शन-१४ राजलोक - अनंत અલોકાકાશ કહે છે. लोकाग्रभाग अनंत - अनंत सिदभावनाका सिध्दशिला આપણે લોકના મધ્યભાગમાં જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં 5 + અનુત્તર ઃ -नव ग्रैवेयक अ ભરત ક્ષેત્રમાં રહીએ છીએ. આ દ્વીપને ફરતો સમુદ્ર પછી દ્વીપ, | SW®--- ૨૨ માકિ વો પછી સમુદ્ર એમ દ્વીપો-સમુદ્રો ક્રમશઃ અસંખ્ય છે. વચ્ચે મેરુ પર્વત देवलोक છે, તેની આસપાસ સૂર્ય-ચંદ્ર ગ્રહ-નક્ષત્ર તારા ફરે છે. का | ઉપર મથાળે લોકાગ્રસ્થાને અનંતા સિદ્ધભગવંતો, પછી का નીચે ક્રમશ: સિદ્ધશિલા, ૫ અનુત્તર, ૯ રૈવેયક, ૧૨ વૈમાનિક, ૯ લોકાન્તિક, ૩ કિલ્હીષિક દેવોનાં સ્થાનો ચિત્રમાં દર્શાવ્યા મુજબ જાણવા. लोकासिक યોગશાસ્ત્રની વૃત્તિ કરતા લોકપ્રકાશ, બૃહત્ સંગ્રહણીમાં મધ્યલોકથી ઉપરના ૭ રાજમાં ક્રમશ: રહેલા વૈમાનિક, ૯ રૈવેયક વિમોનાના સ્થાનોમાં ચિત્ર કરતા તફાવત છે. જે આ अनत મુજબ જાણવો. અધોલોકથી ૧ થી ૭ રજ્જામાં સાત નરકો છે. अलोकाकाशे यर-अचरज्योतिष श वाणव्यंतर व्यंतर પછી ૮ મે રાજે ૧-૨ દેવલોક, ૯ રાજે ૩-૪-દેવલોક, ૧૦ રાજે -मेरु पर्वत चक्र मध्य १०अवलपति असल्य ट्रीप समुद्रो પ-૬ દેવલોક, ૧૧ રાજે ૭-૮ દેવલોક, ૧૨ રાજે ૯ થી ૧૨ - દેવલોક, ૧૩ રાજે ૯ ચૈવેયક, ૧૪ રાજે અનુત્તર ને સિદ્ધશિલા છે. આપણી નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર વાણવ્યંતરદેવોના जोदधिवलय गरा -नरकर। તથા વ્યંતરદેવોના નગરો છે. તેની નીચે ભવનપતિદેવોના तनवातवलय बालुकलरकश ભવનો છે. તેઓનાં આંતરે આંતરે પહેલી નારકીનાં સ્થાનો છે. તેની નીચે ક્રમશઃ ૨ થી ૭ નારકી જીવોના સ્થાનો છે. જે ચિત્રમાં नरक४ બતાવ્યા છે. દરેક વિભાગનું આગળ વિસ્તારથી વર્ણન આવશે. દ્રવ્ય એટલે શું ? :- જેમાં ગુણો રહે, પર્યાયો=અવસ્થાઓ બદલાતી રહે તે દ્રવ્ય કહેવાય. દા.ત. સોનામાં પીળાપણું, ચળકાટ, ભારેપણું વગેરે ગુણો છે. કંઠી-કડું-વીંટી વગેરે તેની અવસ્થાઓ બદલાયા કરે છે. તેથી સોનું દ્રવ્ય કહેવાય, અને તેની અવસ્થાઓ એ પર્યાય કહેવાય, ગુણ અને પર્યાયવાળું હોય તે દ્રવ્ય છે. - नरक अला लोक १५परमाधामी तिळ१० तिर्या भर £ ક8 GMલાdવનય RC 5 BE पंक प्रमा धूमधा नरकर तमा प्रभा अलोक सनाडी अलोक * શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષ ઘોર ત્યાગ-તપ-તિતિક્ષાની સાધનાથી વૈ.સુ. ૧૦ ના શુક્લ ધ્યાનથી કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. સમવસરણમાં પ્રભુજીએ બાર પર્ષદાને જીવાદિ નવ તત્ત્વોનો બોધ આપ્યો. તેનું સંક્ષેપથી સંકલન સ્વાધ્યાયાર્થે કરવામાં આવ્યું છે. For Private Personal use only www.winebry.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64